Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ઉત્સર્ગ પદાર્થ અને તેનો નિકાલ

Multiple Choice Questions

Advertisement
1.

યુરિયા કોના દ્વારા વહન પામે છે ?

  • થ્રોમ્બોસાઈટસ 

  • રુધિરરસ

  • WBC 

  • RBC 


2.

મુત્ર દ્વારા Na’ ના સ્ત્રાવ પર નીચે પૈકી કોનું નિયંત્રણ હોય છે ?

  • એડ્રીનલ બાહ્યક 

  • એડ્રીનલ મજ્જક

  • અગ્ર પિચ્યુટરી 

  • પર્શ્વ પિચ્યુટરી 


3.

માનવશરીરમાંથી યકૃતને દૂર કરવામાં આવે, તો નીચે પૈકી કયા ઘટકનું પ્રમાણ વધી જાય ?

  • એમોનિયા

  • CO2

  • યુરિક ઍસિડ 

  • યુરોયા 


4.

માલ્પિધિયનકાયમાંથી ઉત્સર્ગદ્રવ્યનું વહન કઈ તરફ થાય છે ?

  • PTC 

  • DCT

  • આંતરડા 

  • મળાશય


Advertisement
5.

મનુષ્યમાં યુરિક ઍસિડ શેમાંથી નિર્માણ પામે છે ?

  • પ્રોટીન 

  • પેન્ટોઝશર્કરા

  • પિરિમિડીન 

  • પ્યુરિન 


6.

માલ્પિધિયનકાયમાં થતે દાબગાણની પ્રક્રિયા દરમિયાન ચોખ્ખું દબાણનું મુલ્ય જણાવો.

  • 75mm Hg

  • 50 mm Hg 

  • 20 mm Hg 

  • 30 mm Hg 


7.

નીચે પૈકી કયા સજીવના ઉત્સર્ગઅંગ તરીકે હરિતપિંડ જોવા મળે છે ?

  • મધમાખી 

  • ઝિંગા

  • કરોળિયા 

  • વંદો 


8.

વ્યક્તિ ઉપવાસને લાંબા સમય સુધી લંબાવે તો તેના મૂત્રમાં નીચે પૈકી કયા ઘટકનું પ્રમાણ વધારે હોય છે ?

  • કિટોન્સ

  • ગ્લુકોઝ 

  • એમિનો ઍસિડ 

  • ચરબી 


Advertisement
9.

પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મૂત્રના પીળા રંગ માટે જવાબદાર

  • એમોનિયા

  • યુરિયા 

  • યુરિક ઍસિડ 

  • યુરોક્રોમ 


10.

નીચે પૈકી કયા ચક્ર દ્વારા યુરિયાનું નિર્માણ થાય છે ?

  • સીટુઈનચક્ર 

  • આર્જિનીનચક્ર

  • ઓર્નિથીન ચક્ર

  • ક્રેબ્સચક્ર 


Advertisement