Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

Advertisement
1.

સજીવની જૈવરસયણિક પ્રક્રિયા કોની જહરીમાં થાય છે ?

  • ખનીજ તત્વો

  • જૈવિક અણુ 

  • કાર્બનિક અણુ 

  • અકાર્બનિક અણુ 


2.

શક્તિ વિનિમય માટે મહત્વનું ખનીજ તત્વ કયું છે ?

  • Mg 

  • Fe

  • Ca 


3.

કાર્બનિક સંયોજનના મહત્વના પરમાણુ તરીકે વર્તે છે ?

  • C, H, O, N

  • C, H, N, P

  • C, H, Mg, P 

  • C, K, Na, N 


4.

નીચે પૈકી જે સજીવશરીરમાં કર્બનિક દ્રવ્ય તરીકે વર્તતા નથી ?

  • ઉત્સેચક 

  • ન્યુક્લિઓટાઈડ

  • ખનીજક્ષાર 

  • અંતઃસ્ત્રાવ 


Advertisement
5.

સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે ?

  • પ્રવાહી નાઈટ્રોજન 

  • પાણી 

  • ઈથેનોલ 
  • ઉપર્યુક્ત તમામ


6.

પાણીના અણુમાં H અને O એકબીજા સાથે કેટલા અંતરે જોડાય છે ?

  • 104.45 પીકોમીટર

  • 95.84 મીટર 

  • 10 -12 મીટર 

  • 95.84 10-12 મીટર 


7.

પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે, કારણ કે

  • પાણીમાં રહેલું સંલંગ બળ

  • પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ 

  • પાણીમા રહેલી ધ્રુવિય પ્રકૃતિ 

  • પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા 


8.

વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

  • પાણીની ઉંચી સંલગ્નતા

  • પાણીની ઉંચી વિશિષ્ટ ઉષ્મા 

  • પાણીની વધુ ઘનતા 

  • પાણીની વધુ સ્નિગ્ધતા 


Advertisement
9.

પ્લવકો પાણીની સપાટી પર મુક્ત રીતે તરી શકે છે કારણ કે,

  • પાણીની દ્રાવકતા

  • પાણીની ઉષ્ણતા 

  • પાણીની ધ્રુવિયતા 

  • પાણીની સ્નિગ્ધતા 


10.

પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ?

  • સરોવરનું પાણી બરફ બનતું નથી.

  • પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. 

  • વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. 

  • શરીરના દરેકભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. 


Advertisement