CBSE
વિધાન A : ઉત્સેચક પ્રક્રિયાર્થી સાથે જોડાતા ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને છે.
કારણ R : ઉત્સેચકના ચોક્કસ તાપમાન મર્યાદા વચ્ચે કાર્યરત હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : રિબોન્યુક્લિઓસાઈડ ફૉસ્ફેટયુક્ત બનતા ડીઓક્સિરિબોન્યુક્લિઓટાઈડ તરીકે ઓળખાય છે.
કારણ R : DNA ની અણુરચનામાં ન્યુક્લિઓટાઈડની બે શૃંખલા પરસ્પર વિરૂદ્ધ દિશામાં સમાંતરે ગોઠવાય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : સક્સીનિહાઈડ્રોજીનેઝ ઉત્સેચક ઓક્સિડોરિડક્ટેઝ પકારનો ઉત્સેચક છે.
કારણ R : ક્રેબ્સચક્રની ઑક્સીડેટીવ ઉત્સેચક ક્રિયામાં ઉત્સેચક મહત્વનો ભાગ ભજવે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : તૃતીય બંધારણ આખા પ્રોટીનનું ત્રિપરિમાણ સ્વરૂપ રજુ કરે છે.
કારણ R : ડાયસલ્ફાઈડ, હાઈડ્રૉફોબિક બંધ પ્રોટીનને પ્રોસ્થેટિક જૂથ કહે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : રિબોઝ શર્કરા સાથે નાઈટ્રોજન બેઈઝ જોડાતાં રીબોસાઈડ બને છે.
કારણ R : શર્કરા અને નાઈટ્રોજન બેઈઝના જોડાણથી ન્યુક્લિઓસાઈડ બને છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : પ્રકાશસંશ્ર્લેષણ માટે આવશ્યક ક્લોરોફિલ સંયુગ્મી પ્રોટીન છે.
કારણ R : ઉત્સેચકમાં પ્રોટીન સાથે બિનપ્રોટીન ઘટક જોડાય તો પ્રોટીનને પ્રોસ્થેટિક જૂથ કહે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચેનાં વાક્યમાં ખરાં-ખોટાનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો.
1. ગ્લુકોઝ 6-ફૉસ્ફેટ ફ્રુક્ટોઝ આઈસોમરેઝ ફ્રુટ્કોઝ – 6 – ફૉસ્ફેટ
2. એઝેટેબેક્લ્ટર બૅક્ટેરિયા નાઈટ્રોજનનું સ્થાપન કરે છે.
3. વાળમાં જોવા મળતું કૉલેજન અદ્રાવ્ય પ્રોટીન છે.
4. હિમોગ્લોબીન 4 હિમ સમૂહ ધરાવતો પ્રોટીન છે.
T,F,F,T
T,T,F,F
T,T,F,T
F,F,F,T
વિધાન A : દરેક ન્યુક્લિઓટાઈડ 3 પેટા એકમનો બનેલો છે.
કારણ R : પિરામિડીનના બંધારણમાં 2 રિંગ હોય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : ઉત્સેચક કલિલ સ્વરૂપના ઉદ્દીપક છે.
કારણ R : ઉત્સેચક અલ્પમાત્રામાં જીવંત કોષો દ્વારા સ્ત્રાવિત થાય છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : પિપ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો સ્ટેરોઈડ પ્રકૃતિ ધરાવે છે.
કારણ R : હિમોગ્લોબીન શ્વનરંજકદ્રવ્ય તરીકે વર્તે છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.