Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

Advertisement
1.

હદયમાં કર્ણક-ક્ષેપક વાલ્વ બંધ થતાં કયો અવાજ સંભળાય છે ?

  • ધકધક

  • ડબ્બ 

  • લબ્બ 

  • લબ્બ-ડબ્બ


2.

નાડીના ધબકારનું દબાણ એટલે.

  • ડાયલોસ્ટિક દબાણ 

  • સિસ્ટોલિક દબાણ 

  • મહાશિરામાં દબાણ

  • B અને A નો તફાવત 


3.

થ્રોમ્બોપ્લાસ્ટિનનું ઉત્પાદન કોણ કરે છે ?

  • ઈજાગ્રસ્ત પેશી 

  • રિધિરકણિકાઓ 

  • પ્રોથોમ્બિન

  • A અને B બંને 


4.

રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર પરિસ્થિતિ.

  • રુધિરકણિકાઓનું વિઘટન 

  • લસિકાના બંધારણમાં ફેરફાર

  • RBC નું વિઘટન 

  • WBC નું વિઘટન 


Advertisement
5.

લ્યુકેમિયા માટે કઈ પરિસ્થિતિ જવાબદાઅર છે ?

  • લસિકાકણોનું પ્રમાણ 2 થી 5% ઘટી જાય. 

  • WBC નું પ્રમાણ 6000 mm3 કરતાં વધી જાય.

  • WBCનું પ્રમાણ 5000 mn3 થી નીચુ જાય. 

  • અસ્થિમજ્જા નાશ પામે. 


6.

થ્રોમ્બોકાઈનેઝનું ઉત્પાદન કયા કોષો કરે છે ?

  • રુધિરકણિકાઓ 

  • રુધિરવાહિનીનું અંતઃચ્છદ

  • રક્તકણ 

  • શ્વેતકણ 


7.

સસ્તન પ્રાણીઓમાં પશ્વ મહાશિરા જે જમણા કર્ણકમાં ખૂલે છે, તેમાં આવેલા વાલ્વનું નામ જણાવો.

  • ત્રિદલ વાલ્વ 

  • આસ્ટેશીયન વાલ્વ

  • મિત્રલ વાલ્વ 

  • થેબેસિયસ વાલ્વ 


8.

હદયમાં ‘મરમર’ અવાજનું કારણ જણાવો.

  • અલપવિકસિત કર્ણક

  • નાડીના ધબકારા 

  • વાલ્વમાં ખામી 

  • હદય ધમનીમાં થ્રોમ્બોસીસ


Advertisement
9.

રક્તકણવિહીન લાલ રંગનું રુધિર નીચે પૈકી કયા સજીવમાં જોવા મળે છે ?

  • અળસિયાંમાં

  • દેડકામાં 

  • માનવીમાં 

  • વંદામાં 


10.

સામાન્ય કરતાં વધારે શ્વેતકણનું વધુ પ્રમાણ શરીરમાં કઈ પરિસ્થિતિ સૂચવે છે ?

  • જીવાણુ સામે રક્ષણ 

  • રક્તકણના ઉત્પાદન પર અસર

  • એનેમિક 

  • ચેપ 


Advertisement