CBSE
એપિયરી એટલે શું ?
મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખનું સંકરણ
મધમાખીની માવજત
માધમાખી રાખવામાં આવે તે
IARI એટલે,
ઈમ્પેરિયલ અગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
ઈન્ડિયન એરોનેટિક રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
મીઠાપાણીના મત્સ્યોનું જૂથ કયું છે ?
રોહુ, મિગ્રલ, કટલા
કટલા, રોહુ, મેક્રેલ
મેજરકાર્પ, હિલસા, સારડિન
મિગ્રલ, મેકેલ, પ્રોફેટ
ડેરી-વ્યવસાયમાં પશુપાલકો કેન્દ્રસ્થાને છે કારણ કે,
તેમની પ્રોડક્ટસનો દેશવિદેશમાં વેચાણ થાય છે.
તે સારી ઓલાદના પશુઓ રાખે છે.
તેઓ દૂધની વિવિધ પ્રોડક્ટસ તૈયાર કરે છે.
તેમને કારણે ડેરીઉદ્યોગમાં શ્વેતક્રાંતી આવી છે.
મધ શર્કરાયુક્ત મધુરસ દ્વારા,
મધમાખી ડંખકોષોમાં લાળગ્રથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીની ઉદરીય ગ્રંથિમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીના જઠરમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખી ડંખકોષોમાં ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે.
મધમાખીઓની વસાહતમાં કુલ કેટલી કામદાર માખી હોય છે ?
40,000 થી 60,000
30,000થી 60,000
40,000 થી 50,000
30,000થી 50,000
D.
30,000થી 50,000
ખાદ્ય દરિયાઈ માછલીઓનું જૂથ કયું છે ?
હિલસા, પ્રોમ્ફેટ, કટલા
સારડીન, મેકેલ, મિગ્રલ
કટલા, રોહુ, મિગ્રલ
સારડીન, પ્રમ્ફેટ, મેક્રેન
IVRI નું પુરું નામ શું છે ?
ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
ઈન્ડિયન વેટરનરી રિચર્ચ ઈન્સ્ટિટ્યુટ
ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ
નીચેનામાંથી કયું વિધાન IVRI એ કરેલા સંશોધન માટે સાચું છે ?
ભારત જેવા દેશમાં યોગ્ય પોષણ માટે માંસનાં વપરાશની ભલામણ
મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં પૂરતું ધ્યાન આપવા બાબત
ઈંડામાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે અને તેના વપરાશની ભલામણ
ભારતમાં ઘણા સ્થળોએ મરઘાપાલન કેન્દ્રો છે.
ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ?
ફહિયાન
વર્ગીસ કુરિયન
વેનસ
હુબેર