Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન

Multiple Choice Questions

Advertisement
1.

મનુષ્યમાં મસ્તિષ્કચેતાઓની સંખ્યા

  • 8 જોડ 

  • 10 જોડ 

  • 12 જોડ

  • 14 જોડ 


2. જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો : 


  • 1-S, 2-P, 3-Q, 4-R

  • 1-P, 2-S, 3-Q, 4-R

  • 1-S, 2-P, 3-R, 4-Q

  • 1-S, 2-Q, 3-P, 4-R


3.

સસલામાં કરોડરજ્જુ ચેતાઓની સંખ્યા

  • 10 જોડ

  • 12 જોડ 

  • 31 જોડ 

  • 37 જોડ 


4.

મસ્તિષ્ક મેરુજળનું કાર્ય

  • મગજને આંચકાથી રક્ષણ 

  • મગજને તારકતા આપવી. 

  • સંવેદનાનું વહન

  • A અને B બંને 


Advertisement
5.

મસ્તિષ્ક મેરુજળનું સ્થાન

  • મધ્યસ્થ નાલિમાં 

  • મધ્ય અને અંતઃતાનિકા વચ્ચે 

  • મસ્તિષ્કગુહાઓમાં 

  • આપેલ તમામ


6.

હિપોકૅમ્પસનું કાર્ય છે.

  • ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબી યાદમાં ફેરવવી. 

  • નિંદ્રા અને જાગૃતિ પ્રેરવી.

  • સંદેશા મગજનાં જે-તે કેન્દ્રો તર્ફ મોકલવા. 

  • ગુસ્સાની અને પીડાની લાગણીનો અનુભવ કરાવવો. 


7.

મનુષ્ય અને સસલામાં અનુક્રમે પુચ્છીય ચેતાઓની સંખ્યા

  • 1 જોડ – 6 જોડ

  • 5 જોડ – 7 જોડ 

  • 6 જોડ – 1 જોડ 

  • 8 જોડ – 6 જોડ 


8.

પરાનુકંપી ચેતાતંત્ર માટે કયું વિધાન અસંગત છે ?

  • પૂર્વચેતાકંદીય તંતુ પ્રશ્ન કરતાં લાંબો. 

  • કીકીનું વિસ્તરણ કરે.

  • આરામની સ્થિતિમાં કાર્ય કરે.  

  • નોર એપિનેફ્રીન ચેતાપ્રેષક દ્રવ્ય


Advertisement
9.

નિંદ્રા અને જાગૃતિ માટેનાં કેન્દ્રો ધરાવે છે.

  • બૃહદમસ્તિષ્ક 
  • અનુમસ્તિષ્ક

  • જાલાકાર તંત્ર 

  • લિમ્બિક તંત્ર 


10.

અનુકંપી ચેતાતંત્રના પૂર્વચેતાકંદીય તંતુ ક્યાથી ઉદભવે છે ?

  • કરોડરજ્જુના મધ્યભાગથી 

  • કરોડરજ્જુના ઉપરના ભાગથી

  • મગજ 

  • કરોડરજ્જુના નીચેના ભાગથી 


Advertisement