Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Multiple Choice Questions

11.

અળસિયાને અનિલક્ષીને ખોટું વિધાન કયું છે ?

  • અળસિયું પગેરું ઢગલીઓ પરથી મળે છે. 

  • અળસિયાનો રંગ રતાશપડતા કથ્થાઈ રંગનું છે.

  • અળસિયું રાત્રિ દરમિયાન દરમાં રહી માટીનું ભક્ષણ કરે છે. 

  • અળસિયું ભીનાશવાળી જમીનનમાં ઉપલા સ્તરમાં રહે છે. 


12.

વંદામાં લાળગ્રંથિ શેના તલભાગે ખુલે છે ?

  • દ્વિતિય જમ્ભ

  • અવિજમ્ભ 

  • અધોજમ્ભ 

  • અધોજિહવા 


13.

અળસિયાનો સમુદાય X અને Y જાતી જ્યારે જાતિ z છે.

  • x=નુપૂરક, y=ફેરિટિમા, z=પોસ્થ્યુમા 

  • x=સંધિપાદ, y=પેરિપ્લેનેટા, z=અમેરિકાના

  • x=કોષ્ઠાંત્રિ, y= રાના, z=ટાઈગ્રીના 

  • x=નૂપુરક, y=ફેરિટિમા, z=ટાઈગ્રીમા 


14.

કયા પ્રાણીઓમાં પ્રકશ સંવેદના માટે નેત્રિકા આવેલી હોય છે ?

  • અળસિયું

  • વંદો 

  • દેડકો  

  • મનુષ્ય


Advertisement
15.

નર અને માદા વંદામાં ઉદરીય ખંડો કેટલા હોય છે ?

  • 9,9

  • 10,10 

  • 9,10 

  • 8,10


16.

અળસિયાનું શરીર x ખંડોમાં વિભાજીત થયેલું છે, જેની સંખ્યા y જેટલી હોય છે.

  • X=મોટ, y=100થી 150

  • X=નાના, y=100થી 120 

  • X=નાન, y=80થી 100 

  • X=મોટા, y=100 થી 120 


17.

વંદાના ચલનપાદની રચનાના વિવિધ ખંડોનો સાચો ક્રમ કયો છે ?

1. અંતર્જઘ 2. અર્બુદ 3. કક્ષ 4. કીટગુલ્ફ 5. કીટજંધ

  • 4, 5, 2, 1, 3 

  • 1, 2, 3, 4, 5

  • 3, 2, 5, 1, 4 

  • 2, 5, 3, 4, 1 


18.

નીચે દર્શાવેલ કયાં પ્રાણીઓમાં રુધિર રંગવિહીન હોય છે ?

  • સસલું

  • જળો 

  • અળસિયું 

  • વંદો 


Advertisement
19.

વંદામાં લાળ સંગ્રહાશયનું કાર્ય શું છે ?

  • ઉત્સેચકનો સંગ્રહ કરે.

  •  લાળરસનો સ્ત્રાવ કરે. 

  • લાળરસનો સંગ્રહ કરે.

  • ઉત્સેચકનો સ્ત્રાવ કરે. 


20.

મોઝેક પ્રતિબિંબ માટે વંદાની એક આંખમાં આશરે કેટલી નેત્રિકાઓ હોય છે ?

  • 1000

  • 200

  • 100

  • 2000


Advertisement