Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

11.

BCG રસી કયા રોગોને અટકાવે છે ?

  • કોલેરા

  • ક્ષયરોગ 

  • ટાયફોઈડ 

  • AIDS 


12.

એલોગ્રાફ્ટ શું છે ?

  • વિષમ આરોપણ 

  • સમારોપણ

  • જુદી જુદી જાતિના બે સજીવો વચ્ચેનું આરોપણ 

  • એક જ જાતિના બે સજીવો વચ્ચેનું આરોપણ 


13.

ફોલિક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટે જાય છે. આ રોગને શું કહે છે ?

  • પોલીસાયથેમીયા 

  • ટે-સેક રોગ

  • લ્યુકેમીયા 

  • લ્યુકોપેનિયા 


14.

હાલના દિવસોમાં નેત્રમણી પ્રત્યારોપણ ખૂબ જ જાણિતું છે, કારણ શું છે ?

  •  તે રૂધિરવાહીની વિહિન છે.

  • તેને સહેલાઈથી સંગ્રહી શકાય છે. 

  • તેનું સહેલાઈથી પ્રત્યારોપણ કરી શકાય છે. 

  • તે સહેલાઈથી મેળવી શકાય છે.


Advertisement
15.

મેમ્બ્રેન એટેક કોમ્લેક્સ કોની સાથે સંકળાયેલા છે ?

  • મક્રોફાજ 

  • T-લસિકાકોષો

  • B-લસિકાકોષો 

  • પૂરકતંત્ર 


16.

એન્ટિબોડીકોના મહાઅણુઓ છે ?

  • ન્યુક્લિઈક એસિડ

  • ચરબી 

  • પ્રોટીન 

  • કાર્બોહાઈડ્રેટ


17.

એન્જીયોલોજી શું છે ?

  • X-રે નો અભ્યાસ

  • એનેકસીટીનો અભ્યાસ 

  • રૂધિરવાહીનીનો અભ્યાસ 

  • રૂધિરનો અભ્યાસ 


18.

માનવમાં નેત્રમણિનું આરોપણ મોટેભાગે શા માટે નિષ્ફળ જતુ નથી ?

  • આ કોષો બેક્ટેરિયા માટે અલ્પ પ્રમાણમાં પ્રવેશશીલ છે.

  • તેને રૂધીરનો પુરવઠો પ્રાપ્ત થતો નથી. 

  • તે કોષકેન્દ્ર વગરના કોષોનાં બનેલા હોય છે. 

  • તે જીવંત સ્તર નથી. 


Advertisement
19.

IgG એન્ટિબોડીનો અણુભાર કેટલો છે ?

  • 1,46,000 

  • 1,60,000 

  • 1,90,000 

  • 2,00,000


20.

આયુર્વેદમાં વીશુંચીકા કોને કહે છે ?

  • કોલેરા

  • પ્લેગ 

  • શીતળા 

  • AIDS 


Advertisement