Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

561.

શાનાં કારણે આવૃત્ત બીજધારી વનસ્પતિઓએ ભૂમિય વનસ્પતિ ઉપર પ્રાથમિક પ્રભુત્વ મેળવ્યું છે ?

  • સ્વયં પરાગનયનની પ્રકૃતિ

  • મનુષ્ય દ્ઘારા પ્રભાવીકરણ 

  • વિવિધ નિવાસસ્થાનોમાં અનુકૂલન શક્તિ 

  • મોટી સંખ્યામાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા 


562.

વિષમયુગ્મનમાં ફલનમાં ............. નો સમાવેશ થાય છે.

  • મોટા અચલિત માદા જન્યુઓ અને નાના ચલિત નર જન્યુઓ 

  • મોટા અચલિત માદા જન્યુઓ અને નાના અચલિત નર જન્યુઓ

  • મોટા ચલિત માદા જન્યુઓ અને નાના અચલિત નર જન્યુઓ 

  • નાના અચલિત માદા જન્યુઓ અને મોટા ચલિત નર જન્યુઓ


563.

જો વિકિરણ (radiation) દ્ઘારા બધા નાઈટ્રોજીનેઝ ઉત્સેચકને નિષ્કીય કરવામાં આવે, તો નીચેનામાંથી ................ ની પ્રક્રિયા થશે નહિ.

  • શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રેટમાંથી નાઈટ્રાઈટમાં રૂપાંતરણ

  • જમીનમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતરણ 

  • શિમ્બીકુળની વનસ્પતિમાં નાઈટ્રોજનનું સ્થાપન 

  • વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન 


564.

નીચેનામાંથી કયુ એક જીવંત અશ્મિ છે ?

  • સેક્કેરોમાયસીસ

  • સ્પાયરોગાયરા 

  • સાયકસ 

  • મોસ 


Advertisement
565.

સૌથી વિસ્તૃત રીતે અભ્યાસ થયેલ જાણીતા બેક્ટેરિયા – વનસ્પતિ વચ્ચેની પારસ્પરિક ક્રિયા (interactions) …………. છે.

  • કેટલીક આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં Agrobacterium દ્ઘારા પિત્ત નિર્માણ 

  • નાઈટ્રોજનનું સ્થાપન કરતાં બેક્ટેરિયા દ્ઘારા Sesbania ના પ્રકાંડ પર ગાંઠનું નિર્માણ

  • ફોસ્ફેટ સોલ્યુબીલાઈઝીંગ બેક્ટેરિયા દ્ઘારા વનસ્પતિ વૃદ્ઘિનું ઉદ્દીપન 

  • કેટલાક જલીય હંસરાજનું સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન 


566.
જલીય હંસરાજ Azolla સાથે સહજીવન રચતા મુક્તજીવી નાઈટ્રોજનનું સ્થાપન કરતાં સાયનોબેક્ટેરિયા ............ છે. 
  • Anabaena 

  • Nostoc

  • Tolypothrix

  • Chiorella 


567.

આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય કોષોની કશામાં તફાવત શાનો તફાવત છે ?

  • સૂક્ષ્મનલિકામય બંધારણ અને હલનચલનનાં પ્રકાર

  • સૂક્ષ્મનલિકામય બંધારણ અને કાર્ય 

  • હલનચલનનાં પ્રકાર અને કોષમાં સ્થાન 

  • કોષમાં સ્થાન અને કાર્યપદ્ઘતિ 


568.

‘એન્ટિનોમિન્ટ’ શબ્દ ............ દ્ઘારા પ્રયોજવામાં આવ્યો હતો.

  • સાલ્મન વોક્સમેન 

  • એલેકઝાંડર ફ્લેમિંગ

  • એડવર્ડ જેનર 

  • લૂઈસ પાશ્વર 


Advertisement
569.

નીચેનામાંથી ............ એ પર્ણટોચ દ્ઘારા વિસ્તરણ પામે છે.

  • અંકુરણ – પર્ણ વનસ્પતિ 

  • Marchantia (માર્કેન્શિયા)

  • મોસ 

  • ચાલતી હંસરાજ 


570.

શાનાં કારણે વનસ્પતિ જીવનમાં વિવિધતા જોવા મળી –

  • એકાએક વિકૃતિ (mutations) સર્જાતિ હોવાને લીધે 

  • અચાનક પૃથ્વી પર આવવાને લીધે

  • બીજના વિસ્તરણ દ્ઘારા 

  • ઉદવિકાસીય બદલાવના લાંબા સમયગાળાને લીધે 


Advertisement