Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

Advertisement
1.

આપેલ પૈકી કઈ જોડ સુસંગત છે ?

  • આદિસ્કંદ – પ્રાથમિક મૂળ, પ્રકાંડ, પુષ્પ 

  • આદિમૂળ – પુષ્પ, ફળ, બીજ

  • આદિસ્કંધ – ફળ, બીજ 

  • આદૂમૂળ – પ્રાથમિક મૂળ, પુષ્પ 


2.

નીચે આપેલ વનસ્પતિઓને સ્વરૂપ મુજબ વર્ગીકૃત કરવા કયો વિકલ્પ સાચો છે ?

1. બારમાસી, 2. વડ, 3. તુલસી, 4. નીલગીરી, 5. પપિયા, 6. કારેલાં, 7. વટાણા.


  • છોડ        ક્ષુપ          વૃક્ષ         આરોહી
    1,3        6,5,4        2              7

  • છોડ        ક્ષુપ          વૃક્ષ         આરોહી
    3,6         4,5          2            7,1

  • છોડ        ક્ષુપ          વૃક્ષ         આરોહી
    5,6        1,2           2,4           7

  • છોડ        ક્ષુપ          વૃક્ષ         આરોહી
    1,3,7      5            2,4            5


3.

કઈ વનસ્પતિમાં સ્પષ્ટપણે મૂળતંત્ર પ્રરોહતંત્ર હોતાં નથી ?

  • અમરવેલ, વાંદો 

  • અડુ, ઓર્કિડ

  • તિવાર, કલક 

  • મોર્કેન્શિયા, મોસ 


4.

સામાન્ય અર્થમાં મૂળ એટલે..............

  • વનસ્પતિની ઋણ જલાનુવર્તી ધરી 

  • વનસ્પતિ ધનભૂવર્તી ધરી 

  • વનસ્પતિની ધન પ્રકાશાનુવર્તી ધરી 

  • આપેલ બધાં જ


Advertisement
5.

નીચે આપેલ વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે ?

X: બોધિગયાનું વૃક્ષ 25,000 વર્ષ જુનું છે.
Y: ઝામીઆ પિગ્મીઆ તથા લેમ્ના અનુક્રમે નાનામાં નાની આવૃત્ત બીજધારી તથા નાનામાં નાની અનાવૃત બીજધારી વનસ્પતિ છે.
Z:સિકોયા તથા નીલગીરી અનુક્રમે મોટામાં મોટી અનાવૃત તથા મોટામં મોટી આવૃત બીજધારી વનસ્પતિ છે.

  • X,y, વિધાનો ખોટાં છે, જ્યારે z વિધાન સાચું છે. 

  • X તથા z વિધાનો ખોટાં છે, જ્યારે y વિધાન સાચું છે.

  • બધાંજ વિધાનો ખોટાં છે. 

  • બધાં જ વિધાનો સાચાં છે. 


6.

પ્રકાંડ કે પર્ણમાંથી સર્જાતા મૂળ માટે શું સાચું છે ?

  • તે સોટીમય રચના ધરાવે છે. 

  • તેને અસ્થાનિક મૂળ પણ કહે છે. 

  • તે ભ્રુણમૂળમાંથી ઉત્પત્તિ ધરાવે છે. 

  • આપેલમાંથી એક પણ નહિ.


7.

વનસ્પતિ બીજના ભ્રુણમૂળ કે આદિમૂળમાંથી વિકાસ પામતી રચના એટલે .............

  • સ્થાનિક મૂળ 

  • અસ્થાનિક મૂળ 

  • તંતુમય મૂળ 

  • આપેલ બધા જ


8.

આપેલા વિકલ્પો પૈકી કયા વનસ્પતિ-જૂથમાં જીવનપ્રકાર મુજબ બધી જ વનસ્પતિ એક જ જીવનપ્રકાર દર્શાવે છે ?

  • લેમ્ના, વુલ્ફિઆ, તિવાર, કમળ, ઑર્કિડ 

  • થોર, બાવળ, ગુલાબ, મકાઈ, ઓર્કિડ

  • વડ, કૃષ્ણકમળ, મકાઈ, બોગનવેલિયા, લેમ્ના 

  • કારેલા, કૃષ્ણકમળ, કંકાસણી, અડુ, વટણા 


Advertisement
9.

વાલના બીજનું બીજાંકુરણ જોવા માટે તેને રોપાતી વખતે શું ધ્યાન રાખવું પડશે ?

  • વાલના બીજને કોઈ પણ રીતે જમીનમાં રાખીને વાલ ઊગાડી શકાય છે.

  • તેનો આદિસ્કંધનો ભાગ ઉપર રહે તથા આદીમૂળનો ભાગ નીચે રહે તેમ વાવવું. 

  • તેનો આદિસ્કંદનો ભાગ નીચે રહે તથા આદુમૂળ્નો ભાગ ઉપર રહે તેમ વાવવું. 

  • બીજના આદિસ્કંધ તથા આદૂમોઔળ બંને એક જ દિશામાં રહે તેમ તેને વાવવું. 


10.

આદિમૂળમાંથી વિકાસ પામેલ મૂળ માટે કયો વિક્લ્પ સાચો છે ?

  • ગાજરના ખોરાક સંગ્રાહી મૂળ 

  • અમરવેલના ચૂસક મૂળ

  • ગળોના પરિયાચી મૂળ 

  • વડના સ્તંભાકાર મૂળ 


Advertisement