Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

Advertisement
1.

સામાન્ય શરદી, ન્યુમોનિયા કરતાં કઈ રીતે જુદી પડે છે ?

  • ન્યુમોનિયાના વિષાણુઓ વાયુકોષ્ઠોને અસર કરે છે, જ્યારે સામાન્ય શરદીની નાક અને શ્વસનમાર્ગને અસર થાય છે. ફેફસાંને થતી નથી.
  • ન્યુમોનિયા એ ફેલાતો રોગ છે, જ્યારે સામાન્ય શરદી પોષક પદાર્થની ખામીનો રોગ છે. 

  • ન્યુમોનિયા જીવંત ઓછા દુબળા પડેલા બક્ટેરિયાના વૅક્સિન દ્વારા રોકી શકાય છે, જ્યારે સામાન્ય શરદી માટે કોઈ અસરકારક રસી નથી. 
  • ન્યુમોનિયા એ વાઈરસ દ્વાર થાય છે, જ્યારે શરદી બક્ટેરિયમ હિમોફિલ્સ ઈન્ફલુએન્ઝા દ્વારા થતો રોગ છે. 


2.

આપણા ફેફસાંની અતિ આવશ્યક ક્ષમતા કઈ છે ?

  • શ્વાસનું અનામત કદ – ઉચ્છવાસનું અનામત કદ 

  • શ્વાસનું અનામત કદ – ટાઈડલ 

  • ફેફસાંને કુલક્ષમતા – બાકી રહેલ કદ

  • ફેફસાંની કુલ ક્ષમતા – ઉચ્છવાસનું અનામત કદ 


3.
 સામાન્ય પુખ્ત માનવમાં નીચે આપેલ ચાર શ્વસનની ક્ષમતાઓ અને ચાર અવ્યવસ્થિત શ્વાસનું કદ આપેલ છે. આપેલ માંથી કઈ બે સાચી ક્ષમતા છે ?


  • 4-q અને 1-r

  • 1-s અને 2-q

  • 2-p અને 3-s 

  • 3-r અને 4-p 


4.

નીચે પૈકી કયા સ્તનના કોષો જારક શ્વસનથી ગ્લુકોઝ સાથે ચયાપચય કરવા માટે શક્તિમાન હોતા નથી ?

  • શ્વેતકોષો

  • અરેખિત સ્નાયુકોષો 

  • યકૃતના કોષો 

  • રક્તકણ


Advertisement
5.

જ્યારે દર્દીનું રુધિર પૃથ્થકરણમાં ઉંચા પ્રમાણમાં કાર્બોક્સિલ હિમોગ્લોબિન દર્શાવે છે, ત્યારે નીચે દર્શાવેલ પૈકી કયો સારાંશ ઘણુંખરું સાચો હોઈ શકે ?

  • કાર્બન ડાયૉક્સાઈડ 

  • કાર્બન મોનૉક્સાઈડ

  • કાર્બનડાય સલ્ફાઈડ 

  • ક્લોરૉફોર્મ 


6.

મગજમાં રહેલું શ્વસનકેન્દ્ર કોના વડે ઉત્તેજિત થાય છે ?

  • શિરાના રુધિરની CO2 સાંદ્રતાથી

  • ધમનીના રુધિરની O2 સાંદ્રતાથી 

  • શિરાના રુધિરની O2 સંદ્રતાથી  

  • શમનીના રુધિરની CO2 સંદ્રતાથી


7.

ફેફસાંમાં વાયુકોસજ્કિય અધિચ્છદ શેનું બનેલું છે ?

  •  પક્ષ્મલ સ્તંભીય 

  • પક્ષ્મીય લાદીસમ

  • અપક્ષ્મીય 

  • અપક્ષ્મીય લાદીસમ


8.

શ્વસનનું નિયંત્રણ કોના દ્વારા થાય છે ?

  • અનુમસ્તિષ્ક 

  • લંબમજ્જા

  • હાઈપોથેલેમસ 

  • બૃહદ્દ મસ્તિષ્ક 


Advertisement
9.

હવામાં રહેલું O2 ને બદલે COનું સામાન્ય પ્રમાણ જ્યારે માણસ દ્વારા શ્વાસમાં લેવાય ત્યારે તેને રૂંધામણ થાય છે, કારણ કે……….

  • CO ઉરોદરપટલ અને આંતરપાંસળી સ્નાયુઓને અસર કરે છે.

  • CO અને O2 સાથે પ્રક્રિયા કરી હવામાં તેનું પ્રમાણ ઘટાડે છે. 

  • હિમોગ્લોબિન O2 ને બદલે CO સાથે સંકળાઈને કાર્બોક્સિ હિમોગ્લોબિન બનાવે છે.  

  • CO ફેફસાંની ચેતાને અસર કરે છે.


10.

રુધિરમા CO2 નું પ્રમાણ વધે ત્યારે શ્વસન ......... બને છે.

  • ઝડપી અને ઊંડું

  • છીછરું અને ધીમું 

  • શ્વાસ ઉપર કોઈ અસર થતી નથી. 

  • ધીમું અને ઊંડું 


Advertisement