Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : શ્વાસોચ્છવાસ અને વાયુઓની આપ-લે

Multiple Choice Questions

21.

એમ્ફિસેમાનું લક્ષણ કયું છે ?

  • વાયુકોઠનો સોજો

  • ફુપ્ફુસવાહિનીઓનું હેમરેઝ 

  • વાયુકોષ્ઠોની સંખ્યામાં વધારો 

  • માઈક્રોબૅક્ટેરિયમ ટ્યૂબક્યુલીનો ચેપ 


22.

જો રુધિરમાં CO2નું સંકેન્દ્રણ વધે, તો શ્વસન માટે શું કહેવાય ?

  • ઘટે 

  • વધે 

  • બંધ થઈ જાય 

  • કોઈ ફેરફાર ન થાય


23.

RBC અને રુધિરરસ વચ્ચે બાયકાર્બોનેટ અને ક્લોરાઈડની ફેરબદલને શું કહે છે ?

  • હાલ્ડેની અસર 

  • કોષોસ્તરીય શ્વસન

  • ક્લોરાઈડ શિફ્ટ 

  • બોહરની અસર 


24.

ગ્લોકોઝના પૂર્ણ ઑક્સિડેશન માટે અસંગત છે ?

  • આથવણ 

  • ગ્લાયકોલિસિસ

  • TCA-ચક્ર 

  • ETS 


Advertisement
25.

આપણા ફેફસાંની વાઈટલ કૅપેસિટી કેટલી છે ?

  •  TLC + TV 

  • TLC + ERV

  • RV + ERV

  • RV + T V 


26.

શ્વસનલયબદ્ધતાનાં કેન્દ્રો શેમાં આવેલા છે ?

  • મજ્જાપ્રદેશ 

  • કેરોટિડ ધમની

  • સેતુપ્રદેશ 

  • ધમની કમાન 


27.

ને કદના ચડતા ક્રમમાં ગોઠવો ?

1. TV 2. RV . 3 IRV 4. VC

  • 1<4<3<2

  • 1<2<3<4 

  • 1<3<2<4

  • 1<4<3<2 


28.

શરીરની પેશીમાંથી રુધિરમાં મુક્ત થતો CO2નો જથ્થો કયા સ્વરૂપે હોય છે ?

  • રુધિરરસ મુક્ત CO

  • 70% કાર્બમિનો-હિમોગ્લોબિન અને 30% બાયકાર્બોનિક

  • રક્તકણમાં કાર્બોમિનો-હિમોગ્લોબીન 

  • રુધિરરસમાં અને રક્તકણમાં બાયકાર્બોનેટ 


Advertisement
29.

બે મિત્રો સાથે ડાઈનિંગટેબલ પર ખાઈ રહ્યા છે. તેમાંના એકને અચાનક ખોરાક ગળતાં ઉધરસ કોની અયોગ્ય હલનચલનને લીધે હશે ?

  • ગળું 

  • જીભ

  • ઘાંટીઢાંકણ 

  • ઉરોદરપટલ 


30.

માનવ શ્વસનતંત્ર માટે શું સાચું નથી ?

  • તે ફુપ્ફુસીય સ્તરે વાયુની આપ-લે શક્ય બનાવે છે. 

  • તે કોષીય સ્તરે વાયુની આપ-લે શક્ય બનાવે છે.

  • તેના બે માર્ગ છે. શ્વાસ અને ઉચ્છવાસ 

  • તેના વડે CO2 દૂર થાય છે અને O2 મેળવાય છે. 


Advertisement