Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : સપુષ્પ વનસ્પતિઓની અંત:સ્થ રચના

Multiple Choice Questions

Advertisement
1.

વિધાન A :ચાલનીનલિકા તથા સાથી કોષોને ‘સંતતિ કોષો’ તરીકે ઓળખવામાં આવે છે.

કારણ R : બંને કોષો એક જ માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે.

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું


2.

નાનાં પર્ણો કદમાં મોટાં બને તે માટે કઈ પેશી જવાબદાર છે ?

  • સીમાવર્તી વર્ધમાન પેશી 

  • વિક્ષૈધા

  • આંતરપુલીય એધા 

  • આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી 


3.

ફળોના ગરમાં મોટે ભાગે કઈ પેશી જોવા મળે છે ?

  • હરિતકણોત્તક

  • મૃદુત્તક 

  • સ્થૂલકોણક 

  • દ્દ્ઢોત્તક 


4.

વિધાન x : N. Grew ને વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા કહે છે, જ્યારે K. A. Chaudhary ને ભારતીય વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા ગણવામાં આવે છે.

વિધાન y : સૌપ્રથમ પેશી શબ્દ Nehemiah Grew દ્વારા પ્રયોજાયો.

વિધાન z : કાર્લ નાગેલીએ વનસ્પતિ પેશીને વર્ધમાન તથા અવર્ધમાન એમ બે ભાગમાં વહેંચી છે.

  • x,y ખોટાં, z- સાચું છે. 

  • x,z ખોટાં, y- સાચું છે.

  • બધા જ વિધાનો ખોટા છે. 

  • બધાં જ વિધાનો સાચાં છે. 


Advertisement
5.

માનવે જલવાહક તંતુઓ ઉપયોગે એનથી, જ્યારે વ્યવહારમાં અન્નાવાહક તંતુઓ ઉપયોગી છે.

  • જલવાહકતંતુઓ વણી શકાય છે જ્યારે અન્નવાહક તંતુઓ વણી શકાતા નથી. 

  • જલવાહક તંતુઓ સ્થિતિસ્થાપક જ્યારે અન્નવાહક તંતુઓ ટૂંકા છે. 

  • જલવાહકતંતુઓ અસ્થિતિસ્થાપક જ્યારે વ્યવહારમાં અન્નવાહક તંતુઓ લાંબા છે. 

  • ઉપર્યુક્ત બધા જ


6.

પથકોષોના સ્થાન માટે કયો વિકલ્પ સાચો છે ?

  • પરિચક્રમાં અનુદારુ સામે 

  • પરિચક્રમાં અદિદારુ સામે

  • અંતઃસ્તરમાં અનુદસરુ સામે 

  • અંતઃસ્તરમાં આદિદારુ સામે 


7.

જલોત્સર્ગી ગ્રંથિ કઈ વનસ્પતિમાં હોતી નથી ?

  • આઈકોર્નિયા 

  • કૃષ્ણકમળ

  • ટામેટાં 

  • પિસ્ટીઆ 


8.

વિધાન A : સૂર્યમૂખીના પ્રકાંડના પરિચક્રમાં વિષમજન્ય કહેવાય છે.

કારણ R : તેમાં પરિચક્ર એક કરતાં વધુ પ્રકારની પેશીથી બને છે.  સાચું

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું 


Advertisement
9.

ભંગજાત કોટરની ઉત્પત્તિમાં કયા બે કોષો ભાગ લે છે.

  • અનુદારુ – જલવાહક દ્દ્રષોત્તક

  • આદિદારુ – જલવાહકમૃદુત્તક 
  • આદિદારુ – અનુદારુ 

  • આદિદારુ – જલવાહકતંતુ


10.

વિધાન A : લીલ – ફૂગમાં અગ્રીય વર્ધમાન પેશી ગેરહાજર હોવા છતાં તેઓ કદ-લંબાઈમાં વધે છે.

કારણ R : તેના દરેક કોષ વિભાજનશીલ હોવાથે તેને વર્ધમાનપેશીની જરૂરિયાત રહેતી નથી.

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે. 

  • વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી. 

  • વિધાન A સાચું, કારણ R ખોટું

  • વિધાન A ખોટું, કારણ R સાચું


Advertisement