CBSE
ફલિત અંડક એટલે ........
બીજ
અફલિતફળ
ફળ
સત્યફળ
બહુભ્રુણતા થવાનું કારણ
ભ્રુણપુટમાં બેથી વધારે અંડક અને અનેક ભ્રુણપોષકેન્દ્ર
ભ્રુણપટમાં એક કરતાં વધારે અંદકોષની હજરી
ભ્રુણપુટની સંખ્યા અંડકની જેમ વધારે
ભ્રુણપુટમાં એડકની સંખ્યા એક કરતાં વધારે
ફળનું નિર્માણ બીજાશયમાંથી જ થાય તેવા ફળોને શું કહે છે ?
અફલિતફળ
બીજવુહીન ફળ
કૂટફળ
સત્યફળ
પ્રદેહજો કેટલોક ભાગ વપરાયા વગરનો ચિરલગ્ન સ્વરૂપે હોય છે. તેવી વનસ્પતિનાં નામ કયાં છે ?
મરી
લવિંગ
બીટ
A અને C બંને
200
2000
1000
10,000
નોન એન્ડોસ્પર્મિક બીજમાં સ્થાયી ભ્રુણપોષ શા માટે હોતો નથી ?
બીજપત્રોનું નિર્માણ નિલમ્બ દ્વારા થાય છે.
તેમાં અસંખ્ય મુક્ત કોષકેન્રો હોય છે તેથી.
બીજમાં પાણેની માત્રા વધારે હોય છે.
બીજમાં અનામત ખોરાકનો સંગ્રહ થાય છે.
બીજનાં બીજપત્રો શા માટે જાદા6 અને ફૂલેલા હોય છે ?
બીજપત્રોનું નિર્માણ નિલમ્બ દ્વારા થાય છે.
તેમાં અસંખ્ય મુક્ત કોષકેન્દ્રો હોય છે તેથી.
તેમાં અનામત ખોરાકનો સંગ્રહ થાય છે.
બીજપત્રો ભ્રુણવિકાસ દરમિયાન મહત્વનો ભાગ ભજવે છે.
પુષ્પાસન ફળના નિર્માણમાં ફાળો આપે તેવા ફળને શું કહે છે ?
અફલિત ફળ
બીજવિહીન ફળ
કૂટફળ
સત્યફળ
નીચેના પૈકી અસંગત જોડ જણાવો.
ભ્રુણપોષી બીજ – વટાણા
અફલિત ફળો – કેળાં
બીજ દેહશેષ – મરી
અભૂણપોષી બીજ – મગફળી
બીજસુષુપ્તતા ને કારણે ........
સરળતાથી તેનો સંગ્રહ કરી શકાય છે.
પછીના વર્ષોમાં પાક મેળવવા માટે ઉગાડી શકાય છે.
બીજનાં અંકુરણમાં મુશ્કેલી પડે છે.
A અને B બંને