CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉદારીકરણનો હેતું છે.
અર્થતંત્રમાં ખાનગીક્ષેત્રનો સ્વીકાર
અર્થતંત્રમાં રાજ્યના અંકુશો
ઉદ્યોગો માટે કડક પરવાના પ્રક્રિયા
દેશના ઉદ્યોગો અને વિદેશન ઉદ્યોગો વચ્ચે તફાવત
A.
અર્થતંત્રમાં ખાનગીક્ષેત્રનો સ્વીકાર
ખાનગીકરણ કેટલી રીતે થાય છે ?
બે
ત્રણ
ચાર
a અથવા b
ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનનાં કેટલાં પાસાઓ છે ?
બે
ત્રણ
ચાર
અનેક
દેશમાં ઉત્પાદન તથા મૂડીરોકાણ વધે તે માટે ઓછા અંકુશો અને સરળ નિયમોવળી નીતિને શું કહે છે ?
વૈશ્વિકરણ
ઉદારીકરણ
સરકારીકરણ
ખાનગીકરણ
ઉદારીકરણની પ્રક્રિયા નથી ?
અંકુશિત હૂંડિયામન દર
સબસીડી ખર્ચમાં ઘટાડો
બજાર પરિબળને મહત્વ
આયાત-નિકાસ પરવાના નીતિ હળવી કરવી