Chapter Chosen

જન્મોત્સવ

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘જન્મોત્સવ’ વાર્તામાં લેખક શું કહેવા માગે છે?
  • લેખક કશું જ કહેવા માગતા નથી.

  • કૃષ્ણજન્મનું મહત્વ સમજાવવા માગે છે.

  • સમાજની બે જુદી જુદી પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરવા માગે છે.

  • પૈસાદાર લોકો જે પુણ્યશાળી છે.


ફગફગિયો દીવો બુઝાઈ જવાની સાથે બીજી કઈ ઘટના બની?

લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે…
  • વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું

  • માણકી બાળ્કને જન્મ આપવાની હતી. 
     
  • કિનખાબનો પડદો ખરેખર લીલા રંગનો હતો.

  • નાટક રજૂ થઈ રહ્યું હતું.


Advertisement
“હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું સે?” – આ વાક્ય કોણ બોલે છે?

“હાવ બેઠો રિયે ઈમ કરવું સે કે પછી લાકડીના ટેકે હાલીને ભીખ માંગે ઇમ કરવું સે?” – આ વાક્ય વેલજી ડોસા બોલે છે.

Advertisement
અસિતે કૃષ્ણજન્મની કઈ તરકીબ રચી હતી તે જણાવો.

Advertisement