CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
મૃત્યુ અંગે બીજું ઝાડવું શું માને છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો.
બીજું કહે : જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપશું આપણાં ફળ ને આપણી છાયા ? !
ઝાડવા કેવી રીતે ઊછર્યાં છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો.
બીજું કહે : એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા,
આવી ઓચિંતાના ચલાવે આપણા પર કુઠારન મારા.
પહેલું ઝાડવું જંગલમાં ચાલ્યા જવાનું કહે છે એમાં બીજા ઝાડવાને શેનું જોખમ જણાય છે.
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો.
બીજું કહે : એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા,
આવી ઓચિંતાના ચલાવે આપણા પર કુઠારન મારા.
જંગલમાં કઠિયારા આવીને શું કરે છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર લખો.
બીજું કહે : જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપશું આપણાં ફળ ને આપણી છાયા ? !
બીજું ઝાડવું ઉછેરનારનું ઋણ કઈ રીતે ચુકવવા માગે છે ?