CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો :
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
‘કળ વળી નથી’ એટલે શું ?
‘કળ વળી નથી’ એટલે જીવનમાં એટલી ભૂલથાપ ખાધી છે કે એના આઘાતમાંથી હજી બહાર નીકળાયું નથી.
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો :
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
‘મૃત્યુની ઠેસ વાગસ્ગે તો શું થશે જલન’ પંક્તિ શું સૂચવે છે ?