CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સુવાહક અને અવાહક પદાર્થો કોને કહે છે?
વિધુતભારો વચ્ચે લાગતું વિધુતીય મુલ્ય કયા નિયમ પરથી મેળવી શકાય છે?
પદાર્થની અવરોધતા સમજાવો. તેનો એકમ જણાવો.
કઈ પ્રક્રિયા દ્વારા પદાર્થને વિધુતભારિત કરી શકાય છે?ઉદાહરણ સહિત સમજાવો.
કયા પ્રકારના વિધુતભારો વચ્ચે આકર્ષી બળ અને કયા પ્રકારના વિધુતભરો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે? ઉદાહરણ આપો.