CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારીલક્ષી સમગ્રલક્ષી આર્થિક વિચારો રજૂ કરનાર ......
ઍડમ સ્મિથ
પ્રો. માર્શલ
પ્રો. કેઈન્સ
રૉબિન્સ
C.
પ્રો. કેઈન્સ
ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે ?
મનુસ્મૃતિ
કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
શુક્રનીતિ
રામાયણ
કૌટિલ્યએ રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોત દર્શાવ્યા છે ?
સાત
પાંચ
નવ
આઠ
’અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકના લેખક કોણ છે ?
થોરો
રસ્કિન
ટૉલ્સ્ટોય
ગાંધીજી
ટ્રસ્ટશીપનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો ?
કૌટિલ્ય
પંડિત દીનદયાળ
ગાંધીજી
કેઈન્સ