CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
”કૌટિલ્ય અર્થશાસ્ત્ર” ગ્રંથનું પ્રકાશન ઈ.સ. ............ માં કરવામાં આવ્યુ.
પૂર્વે 321
1909
1991
1990
આયાત-નિકાસ કર સંદર્ભમાં વસ્તુને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે ?
બે
ત્રણ
ચાર
અનેક
કૌટિલ્યનું મૂળ નામ શું હતું ?
વિષ્ણુગુપ્ત
ચાણક્ય
વિષ્ણુનંદન
ચાણક
ગાંધીયન વિચારધારાનો ધ્રુવતારક સિદ્ધાંત .......... છે.
કોમી એકતા
સત્ય
પ્રેમ
અસ્પૃષ્યતા