Chapter Chosen

ભારતીય અર્થતંત્ર

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

માનવવિકાસ આંકના માપદંડો જણાવો.


લોકોના જીવનધોરણ વિશે અંદાજ મેળવવા અને માનવવિકાસ જાણવા તૈયાર કરવામાં આવતા આંકને માનવવિકાસ આંક કહેવામાં આવે છે.
માનવવિકાસ આંકના માપદંડો છે : (1) સરેરાશ આયુષ્ય, (2) શિક્ષણ અને (3) જીવનધોરણ.


Advertisement

ભારતની વસતિવૃદ્ધિ ચર્ચો.


સેવા વિભાગનું ભારતની રાષ્ટ્રીય આવકમાં યોગદાન જણાવો.


વર્ષ .......... થી 1947 સુધી ભારતને બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું ?

  • 1747

  • 1757 

  • 1857 

  • 1921


વર્ષ 1757થી ......... સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું.

  • 1957

  • 1947 

  • 1858 

  • 1857


Advertisement