CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવવિકાસ આંકના માપદંડો જણાવો.
લોકોના જીવનધોરણ વિશે અંદાજ મેળવવા અને માનવવિકાસ જાણવા તૈયાર કરવામાં આવતા આંકને માનવવિકાસ આંક કહેવામાં આવે છે.
માનવવિકાસ આંકના માપદંડો છે : (1) સરેરાશ આયુષ્ય, (2) શિક્ષણ અને (3) જીવનધોરણ.
ભારતની વસતિવૃદ્ધિ ચર્ચો.
સેવા વિભાગનું ભારતની રાષ્ટ્રીય આવકમાં યોગદાન જણાવો.
વર્ષ .......... થી 1947 સુધી ભારતને બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું ?
1747
1757
1857
1921
વર્ષ 1757થી ......... સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું.
1957
1947
1858
1857