CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રંગહીન પોશાકમાં હસતી-કૂદતી કન્યાઓ જોઈને બિહારીને શો વિચાર આવ્યો ?
મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ શું વિચારે છે ?
બિહારી નીલાની ચાંપતી દરકાર શા માટે રાખતો ?
ગુણીયલના અવસાન પછી બિહારી પર કેવી જવાબદારી આવી પડે ?
નીલા પર સારાસંસ્કાર પડે એ માટે બિહારીએ શું શું કર્યું ?