CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.
તેણે પૂછ્યું : ‘કેટૅલા વરસનો થયો તૂ ?’
‘પચાસનો’. હું બોલ્યો.
‘અચ્છા ...’ ભગવાન બોલ્યા “ ‘100માંથી
અડધાં તિ તેં ખરચી નાખ્યાં ...
હવે લાવ મારો ભાગ !’
ભગવાન હવે ‘લાવ મારો ભાગ’ એમ શા માટે કહે છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.
તેણે પૂછ્યું : ‘કેટૅલા વરસનો થયો તૂ ?’
‘પચાસનો’. હું બોલ્યો.
‘અચ્છા ...’ ભગવાન બોલ્યા “ ‘100માંથી
અડધાં તિ તેં ખરચી નાખ્યાં ...
હવે લાવ મારો ભાગ !’
‘અડધાં તો તેં ખરચી નાખ્યાં’ ભગવાનના આ શબ્દો શેનો સંકેત આપે છે ?
‘અડધાં તોં ખરચી નાખ્યાં’ ભગવાનના આ શબ્દો કવિએ પોતાની અડધી જિંદગી સુખસાહ્યબીમાં વિતાવી દીધી, પણ એકયે સત્કાર્ય કર્યું નહિ એનો સંકેત આપે છે.