CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેનામાંથી શાના માટે આંકડા શાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે ?
આકૃતિ અને આલેખ બંને દોરવા
ચિત્રો દોરવા
આકૃતિ દોરવા
આલેખ દોરવા
D.
આલેખ દોરવા
આકૃતિના કેટલા પ્રકાર છે ?
ત્રણ
ચાર
પાંચ
છ
નીચેનામાંથી કયું વિધાન આકૃતિઓ અને આલેખ માટે સાચું નથી ?
અર્થતંત્રનાં કેટલાંક પરિબળોને સરખાવી શકાતાં નથી.
ટૂંકા અને લાંબા ગાળાનાં પરિવર્તનો સ્પષ્ટ કરે છે.
અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રઓમાં થતા દફેરફારો સહેલાઈથી સમજી શકાય છે.
અર્થશાસ્ત્રનો અભ્યાસ સરળ અને સ્પષ્ટ બનાવે છે.
રેખાકૃતિમાં X-ધરી પર શું દર્શાવવામાં આવે છે ?
પરતંત્ર ચલ
સ્વતંત્ર ચલ
સ્થળ
ચલ
એક જ પ્રકરની માહિતી માટે કઈ આકૃતિ અનુકૂળ છે ?
પાસપાસેની સ્તંભાકૃતિ
વૃત્તાંશ આકૃતિ
સાદી સ્તંભાકૃતિ
વિભાજીત સ્તંભાકૃતિ