CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નર્મદા નદી પર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર કેવું ગણાય છે ?
વિકાસલક્ષી
રાજકીય
કુદરતી
સામાજિક
પંચમહાલના આદિવસીઓના સ્થળાંતર માટે કયું પરિબળ જવાબદાર છે ?
આયોજિત
પર્યાવરણીય
અપાકર્ષણ
આકર્ષણ
યૂ.એ.ઈ.ના દેશમાં થતા સ્થળાંતરનું કારણ કયું છે ?
પર્યાવરણીય
રાજકીય
સામાજિક
આર્થિક
શહેરીજીવનની શૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ થતું સ્થળાંતર કયા પ્રકારનું સ્થળાંતર છે ?
પર્યાવરણીય
આયોજિત
અપાકર્ષણ
આકર્ષણ