Chapter Chosen

ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

નર્મદા નદી પર બંધ બાંધવાથી થતું વસ્તીનું સ્થળાંતર કેવું ગણાય છે ?

  • વિકાસલક્ષી

  • રાજકીય 

  • કુદરતી 

  • સામાજિક 


Advertisement

સ્થળાંતર કેવું હોય છે ?

  • રોજગારલક્ષી

  • કાયમી 

  • ટૂંકાગળાનું 

  • લાંબાગાળાનું 


B.

કાયમી 


Advertisement

પંચમહાલના આદિવસીઓના સ્થળાંતર માટે કયું પરિબળ જવાબદાર છે ?

  • આયોજિત 

  • પર્યાવરણીય

  • અપાકર્ષણ 

  • આકર્ષણ 


યૂ.એ.ઈ.ના દેશમાં થતા સ્થળાંતરનું કારણ કયું છે ?

  • પર્યાવરણીય

  • રાજકીય 

  • સામાજિક 

  • આર્થિક 


શહેરીજીવનની શૈલીથી આકર્ષાઈને સ્વેચ્છાએ થતું સ્થળાંતર કયા પ્રકારનું સ્થળાંતર છે ?

  • પર્યાવરણીય

  • આયોજિત 

  • અપાકર્ષણ 

  • આકર્ષણ 


Advertisement