Chapter Chosen

વસ્તી

Book Chosen

અર્થશાસ્ત્ર ધોરણ 12

Subject Chosen

અર્થશાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ઈ.સ. 2021 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે ?

  • 155 કરોડ 
  • 130 કરોડ 

  • 139.98 કરોડ 

  • 180 કરોડ


ઈ.સ. 1901માં ભારતની કુલ વસ્તી કેટલી હતી ?

  • 22.2 કરોડ 
  • 25.2 કરોડ 
  • 102.7 કરોડ 

  • 23.8 કરોડ


2011 માં ભારતની કુલ વસ્તી કેટલી હતી ?

  • 36.1 કરોડ 
  • 54.8 કરોડ 
  • 121.2 કરોડ 

  • 23.8 કરોડ


Advertisement

ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તીગણતરી કોના દ્વાર કરવામાં આવી ?

  • જમશેદજી તાતા 
  • સ્વામીનાથન 
  • દીનદયાલ ઉપાધ્યાય 

  • દાદાભાઈ નવરોજી


A.

જમશેદજી તાતા 

Advertisement

ભારતમાં સૌ પ્રથમ વસ્તીગણતરી કઈ સાલમાં કરવામાં આવી ?

  • 1901 

  • 1951 

  • 1871 

  • 1921


Advertisement