ઈશ્વર સાથે અભિન્ન બનાવી દે એવા મિલનની ઝંખના કવિએ કયા ત્રણ દ્વષ્તાંતો દ્વારા રજુ કરી છે ?
કવિએ રૂનું પૂમડું અને રંગીલા રસદાર અત્તર, સૂના ઘરનું જળીયું અને તેજનો અવતાર તથા ઊધઇખાધું ઈંધણ અને ધગધગ ધુણીના અંગાર-આ ત્રણ દ્વષ્ટાંતો આપીને ઈશ્વર સાથે અભીન્ન બનાવી દે એવા મિલનની ઝંખનાને રજુ કરી છે.