Chapter Chosen

આવો ! (પ્રાર્થનાગીત)

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ઈશ્વર સાથે અભિન્ન બનાવી દે એવા મિલનની ઝંખના કવિએ કયા ત્રણ દ્વષ્તાંતો દ્વારા રજુ કરી છે ? 

કવિએ રૂનું પૂમડું અને રંગીલા રસદાર અત્તર, સૂના ઘરનું જળીયું અને તેજનો અવતાર તથા ઊધઇખાધું ઈંધણ અને ધગધગ ધુણીના અંગાર-આ ત્રણ દ્વષ્ટાંતો આપીને ઈશ્વર સાથે અભીન્ન બનાવી દે એવા મિલનની ઝંખનાને રજુ કરી છે. 

Advertisement
કવિએ 'જીવણ' સાથે શિ નીકટતા સાધી છે ?

ઊધઈખાધા ઈંધણાને અને માનવદેહને શો સંબધ છે ?

અગનના શણગાર આપવા કવિ ઈશ્વરને શામાટે વિનંતી કરે છે ? 

સુકા રૂના પૂમડામાં કઈ ઉત્કટ શક્તિ પડેલી છે ? 

Advertisement