CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભક્તોના તંબૂરમાં કવિ કઈ ભાવના ઘૂંટાતી જુએ છે.
લીલાં બલિદાનો એટલે શું ?
કસુંબીનો રંગ એટલે પ્રેમ અને શુરવીરતાનો રંગ. કવિને ક્સુંબીનો રંગ માતાના ખોળામાંથી, માના ધોળા ધાવણમાંથી અને બહેનીના મધુર કંઠે ગવાતાં હાલરડામાંથી લાગ્યો છે. કવિને પર્વતમાંથી સંભાળતી ત્રાડોએ કસુંબીનો રંગ લગાડ્યો છે. દુનીયાના નવલોહીયા યુવાનોનાં બલીદાનોએ અને સ્વતંત્રતા મેળવવા શહીદ થયેલાઓની કબરો એ કવિના હૈયામાં કસુંબીનો રંગ લગાડ્યો છે.
કવિના હૈયામાં ભક્તોમાં તંબુરાએ કસુંબી રંગની મસ્તી ભરી દિધી તો મુક્તિ માટે પોતનું લોહી રેડનારાઓએ પણ કવિને કસુંબીનો રંગ લગાડ્યો.
આમ, કવિને કસુંબીનો રંગ લગાડવામાં અનેક પ્રસંગો અને વ્યક્તિઓનું મોટું યોગદાન છે.