મીરાંબાઈ રમના નામનું જહાજ શા માટે બનાવવા ઈચ્છે છે ?
Advertisement
રાણાજી મીરાં પર કેવા-કેવા જુલમ કરે છે ?
મીરાંબાઈની કૃષ્ણભક્તિથી રાણાજી વારંવાર ગુસ્સે થાય છે. તેને રાજમાંથી કઢી મુકવા તૈયાર થાય છે. છતાં મીરાં અડગ રહે છે. આથી રાણાજી મીરાંને ઝેર મોકલીને મારી નાખવા સુધીના જુલમ મીરાંબાઈ પર કરે છે.
Advertisement
મીરાં રાણાના જુલમમાંથી કઈ રીતે પાર ઊતારવા માગે છે ?