CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘ ચિત્રાવલોપન’ કાવ્ય વાંચતાં તમે કેવી કેવી લાગણીઓ અનુભવી તે લખો.
‘ચિત્રાવલોપન’ કાવ્યમાં કવિએ પ્રકૃતિના તત્વો સંધ્યા અને શુક્રતારાકણીને નદી-સમુદ્વના સંગમમાં એક સાથે અસ્સ્ત થતાં દર્શાવ્યાં છે. એજ પળે કવિએ નદી સાગરના સંગમમાં પોતાની લાડલી બાળકીની સાથે વિલોપન થતી યુવતીને બતાવી છે. આ બે ચિત્રોનાં વિલોપનની સાથે યુવતીની મધુર સુખ છબીઓ ભૂંસાઈ જાય છે, એમ કહીને કવિએ યુવતીના જીવનની મધુર સુખ છબીઓના વિલોપનનો પણ નિર્દેશ કર્યો છે.
આમ, આ ત્રણ ચિત્રોનું વિલોપન કાવ્યના ‘ચિત્રાવલોપન’ શીર્ષકને યોગ્ય ઠારવે છે.