CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આંતરવસ્થા માટે અસત્યવિધાન જણાવો.
કોષનું કદ મોટું થાય.
કોષકેન્દ્ર વિભાજન પામે.
DNA સ્વયંજનન પામે.
રંગસુત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે ?
ભાજનોત્તરવસ્થા
અંત્યાવસ્થા
આંતરાવસ્થા
ભાજનાવસ્થા
બે સફળ કોષવિભાજન વચ્ચેનો સમાગાળો
કોષની અંદર થતા શ્રેણીબદ્ધ ફેરફાર
કોષના દ્વિગુણને પ્રેરે.
પ્રજનન કોષના ફલનને પ્રેરે.
નીચે પૈકી કયો તબક્કો આંતરાવસ્થાનો નથી ?
વિભાજન
G1
G2
S
વૃદ્ધિ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા જરૂરી છે ?
કોષનું વિભાજન થવું.
કોષની જીર્ણતા.
કોષના જથ્થામાં વધારો
જનીન દ્રવ્યનું પ્રાસ્થાપન થવું.
A.
કોષનું વિભાજન થવું.