CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અળસિયા ખોરાક શેમાંથી મેળવે છે ?
જમીનમાં રહેલા કીટકોમાંથી
વનસ્પતિનાં તાજા ખરી પડેલાં પર્ણોમાંથી
જમીનમાં સડેલાં અને ખરેલાં પર્ણો તેમજ કાર્બનિક દ્રવ્યોમાંથી
જીવંત વનસ્પતિમાંથી
અળસિયાંમાં આંતરડાની પૃષ્ઠદિવાલ પરથી આંત્રગુહામાં લટકતી ભિત્તિભંજ નામની કરચલી જેવી રચના કયા ખંડોમાં આવેલી હોય છે ?
15થી આગળના તમામ
5 થી 9
9 થી 14
26 થી 95
અળસિયાં માટે સાચી જોડ કઈ છે ?
ભિત્તિભંજ – 26 થી 95 ખંડ
શુક્રપિંડ – 10 થી 14 ખંડ
મુખગુહા – 1 થી 5 ખંડ
જથર – 11 થી 12 ખંડ
A.
ભિત્તિભંજ – 26 થી 95 ખંડ
અળસિયામાં રુધિરના.........
રક્તકણમાં હિમોગ્લોબીન હોવાથી લાલ દેખાય છે.
રુધિરસમાં હિમોગ્લોબિન હોવાથી લાલ દેખાય છે.
રક્તકણ હિમોસાતનિન હોવાથી ભૂરું દેખાય છે.
રુધિરરસમાં હિમોસાયનિન હોવાથી ભૂરું દેખાય છે.
અળસિયા માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?
કંઠનાલિય અને વિટૅપેય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગીય છે.
ત્વચીય અને વિટપીય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગી છે.
ત્વચીય અને કંઠનાલીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.
કંઠનલિય અને વિટપીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.