Chapter Chosen

પ્રાણી બાહ્યકારવિદ્યા અને અંત:સ્થ રચના-I (અળસિયું અને વંદો)

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

અળસિયા ખોરાક શેમાંથી મેળવે છે ?

  • જમીનમાં રહેલા કીટકોમાંથી 

  • વનસ્પતિનાં તાજા ખરી પડેલાં પર્ણોમાંથી

  • જમીનમાં સડેલાં અને ખરેલાં પર્ણો તેમજ કાર્બનિક દ્રવ્યોમાંથી 

  • જીવંત વનસ્પતિમાંથી 


અળસિયાંમાં આંતરડાની પૃષ્ઠદિવાલ પરથી આંત્રગુહામાં લટકતી ભિત્તિભંજ નામની કરચલી જેવી રચના કયા ખંડોમાં આવેલી હોય છે ?

  • 15થી આગળના તમામ

  • 5 થી 9 

  • 9 થી 14 

  • 26 થી 95 


Advertisement

અળસિયાં માટે સાચી જોડ કઈ છે ?

  • ભિત્તિભંજ – 26 થી 95 ખંડ 

  • શુક્રપિંડ – 10 થી 14 ખંડ

  • મુખગુહા – 1 થી 5 ખંડ 

  • જથર – 11 થી 12 ખંડ 


A.

ભિત્તિભંજ – 26 થી 95 ખંડ 


Advertisement

અળસિયામાં રુધિરના.........

  • રક્તકણમાં હિમોગ્લોબીન હોવાથી લાલ દેખાય છે. 

  • રુધિરસમાં હિમોગ્લોબિન હોવાથી લાલ દેખાય છે.

  • રક્તકણ હિમોસાતનિન હોવાથી ભૂરું દેખાય છે. 

  • રુધિરરસમાં હિમોસાયનિન હોવાથી ભૂરું દેખાય છે. 


અળસિયા માટે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે ?

  • કંઠનાલિય અને વિટૅપેય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગીય છે.

  • ત્વચીય અને વિટપીય ઉત્સર્ગીકા આંત્રોત્સર્ગી છે. 

  • ત્વચીય અને કંઠનાલીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.  

  • કંઠનલિય અને વિટપીય ઉત્સર્ગીકા બાહ્યોત્સર્ગી છે.


Advertisement