Chapter Chosen

પરમાણુ અને ન્યુક્લિયસ

Book Chosen

NEET JEE ભૌતિક વિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

ભૌતિક વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
α-કણના પ્રકિર્ણનના પ્રયોગમાં જો વરખની જાડાઈ 2×10-7 mથી 2.5×10-6 m વધારી કરવામાં આવે, તો પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યામાં કેટલો વધારો થાય ?
  • 100 ગણો

  • અચળ રહે 

  • લગભગ 12 ગણો

  • 10 ગણો


અમુક ઉર્જા ધરાવતા α-કણનું Z = 85 પ્રમાણુ-કમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડ-ઑન સંઘાત વખતે જો distance of closest approach  1.85 ×10-14 mહોય, તો આ α-કણની ઊર્જા ગણો.
  • 0.53 × 10-10 m

  • 1.728 × 10-14 m

  • 2.88 × 10-14 m

  • 1.44 × 10-14 m


Advertisement
10 MeV ઊર્જા ધરાવતો α- કણ હેડ-ઑન સંઘાત અનુભવે છે, તો Z = 60 પરમાણુ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસથી તેનું distance of closest approach કેટલું હશે ?
  • 0.53 × 10-10 m

  • 2.88 × 10-14 m

  • 1.728 × 10-14 m

  • 1.44 × 10-14 m


C.

1.728 × 10-14 m


Advertisement
α-કણના પ્રકીર્ણનના પ્રયોગમાં જો વરખની જાડાઈમાં કેટલા ટકા ફેરફાર કરવામાં આવે તો પ્રકિર્ણન પામતા α-કણોની સંખ્યામાં 40 ટકાનો વધારો થાય ?
  • 20%

  • 40%

  • 80

  • 20%


જો 27 MeV ઊર્જા ધરાવતા α-કણનું ન્યુક્લિયસથી distance of approach હોય, તો પરમાણુનો પ્રમાણુ-ક્રમાંક શોધો. 
  • 105

  • 103

  • 105

  • 90


Advertisement