Chapter Chosen

પર્યાવરણ અને વર્તન

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે ?
  • ઠંડા વાતાવરણમાં

  • અતિશય ઠંડા વાતાવરણમાં

  • ગરમ કે ભેજવાળા વાતાવરણમાં

  • સામાન્ય વાતાવરણમાં


C.

ગરમ કે ભેજવાળા વાતાવરણમાં


Advertisement
કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્ઘારા સમજાવ્યો છે ?
  • એટકીનસન

  • બ્રોનફેનબ્રેનર
  • કર્ટ લેવિન

  • સ્કિનર


હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે ?
  • કૅન્સર

  • શ્વસનતંત્રના રોગો
  • લોહિનું ઊંચું પ્રમાણ

  • ચામડીના રોગો


કયા મનિવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્ઘારા સમજાવ્યો છે ?
  • બ્રોનફેનબ્રેનર

  • વોટ્સન
  • કર્ટ લેવિન

  • મોર્ગન


સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે?
  • ભીડમાં

  • ગીચતામાં

  • ટોળામાં

  • સમૂહમાં


Advertisement