“ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, ઉપલબ્ધ સાધન – સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ઘ કરવાના કાર્યને સંચાલન કહે છે.” આ વ્યાખ્યા અપનાર લેખક કોણ છે ?
લિવિંગસ્ટન
કુન્ત્ઝ અને ઓડોનલ
હેનરી ફેયોલ
ડૉ. જ્યૉર્જ આર. ટેરી
A.
લિવિંગસ્ટન
Advertisement
ધંધામાં નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર, તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાત વર્ગ, જે કાર્ય કરે તેને ................ કહેવામાં આવે છે.
મૅનેજર
સંચાલન
નેતા
આયોજક
સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં કઈ પ્રવૃત્તિ જોવા મળે છે ?
ઉત્પાદનની
વેચાણની
સંચાલનની
વ્યાપારની
સંચાલનની વ્યાખ્યા આપી, સંચાલનનાં ગમે તે ચાર લક્ષણો અને સંચાલનના મહત્વની ચાર બાબતોની ચર્ચા કરો.
ડૉક્ટરના વ્યવસાય માટે ................ ની પદવી મેળવવી પડે છે.