CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
યોગવિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કોણે કર્યો છે ?
અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ છે ?
મહર્ષિ પતંજલિ
મહર્ષિ વ્યાસ
મહર્ષિ અરવિદ
મહર્ષિ રમણ
ચિત્તશુદ્ધિનું સચોટ સાધન કયું ગણાય છે ?
સુયોગ
નિયોગ
યોગ
વિયોગ
દર્શન કેટલાં છે ?
છ
આઠ
પાંચ
ચાર