CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયું આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે ?
ભદ્રાસન
પદ્માસન
તાડાસન
પદહસ્તાસન
કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે ?
તાડાસન
ગોમુખાસન
મકરાસન
શવાસન
કયું આસન કરવાથી બંને પગના ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી બને છે ?
ગોમુખાસન
ભદ્રાસન
પદ્માસન
પાદહસ્તાસન
બંને પગની ઍડીઓનો પાછળનો ભાગ નાભિ પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવી. આ કયા આસન માટે કહેવામાં આવ્યું છે ?
શવાસન
ભદ્રાસન
પદ્માસન
તાડાસન