Chapter Chosen

આસન

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

કયું આસન કરવાથી પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે ?

  • ભદ્રાસન

  • પદ્માસન 

  • તાડાસન 

  • પદહસ્તાસન 


કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું છે ?

  • તાડાસન 

  • ગોમુખાસન

  • મકરાસન 

  • શવાસન 


કયું આસન કરવાથી બંને પગના ઘૂંટણની આકૃતિ ગાયના મુખ જેવી બને છે ?

  • ગોમુખાસન 

  • ભદ્રાસન

  • પદ્માસન 

  • પાદહસ્તાસન 


બંને પગની ઍડીઓનો પાછળનો ભાગ નાભિ પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવી. આ કયા આસન માટે કહેવામાં આવ્યું છે ?

  • શવાસન

  • ભદ્રાસન 

  • પદ્માસન 

  • તાડાસન 


Advertisement

આસન કરવાથી કયા ગુણનો નાશ થાય છે ?

  • રજોગુણ 

  • તત્ત્વગુણ

  • તમોગુણ 

  • સત્વગુણ 


A.

રજોગુણ 


Advertisement
Advertisement