CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો.
સમાન્ય રીતે એમ માનવામાં આવે છે કે વ્યક્તિ સ્વસ્થ ત્યારે કહેવાય કે જ્યારે તેના શરીરનાં બધાં તંત્રો સ્વસ્થ હોય અને તેનું શરીર કાર્યો માટે સારી સ્થિતિમાં હોય. પરંતુ સ્વાસ્થ્ય વિશે સંકુચિત ખ્યાલ છે.
વ્યક્તિ શારીરિક, માનસિક, સામજિક તથા આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય તોપણ માનસિક રીતે અસ્વસ્થ હોય તો તેને સ્વસ્થ વ્યક્તિ કહી શકાય નહિ.
આપણે સ્વાસ્થ્યને આરોગ્ય પણ કહીએ છીએ. अरोगस्य भाव इति आरोग्य । એટલે કે રોગનો અભાવ હોય તેને જ સંપૂર્ણ આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહિ. આરોગ્ય સારું હોવું કે નિરોગે હોવું તેના કરતાં સ્વસ્થ હોવું વધુ આવશ્યક છે. માત્ર હષ્ટપુષ્ટ શરીર ધરાવતી વ્યક્તિ સ્વસ્થ કહી શકાય નહિ. વ્યક્તિને ત્યારે સ્વસ્થ કહી શકાય કે, જે પોતાના શરીરના બધાં તંત્રો અને અંગોને યોગ્ય રીતે કાર્ય કરતા રાખી શકે તેમજ પર્યાવરણ સાથે સુંદર સમન્વય સાધી શકે.
સ્વાસ્થ્યનાં પાસાઓ જણાવો.
સ્વાસ્થ્ય શિક્ષણ એટલે શું ?