Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

81. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : હાઈડ્રોક્સિલ એમાઈન (NH2OH) ની લેસાઈન કસોટી કરતા પ્રુસિયન વાદળી રંગ જોવા મળે છે. 
કારણ : હાઈડ્રોક્સિલ એમાઈન સોડિયમ સાથે સોડિયમ સાયનાઈડ બનાવતું નથી.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


82. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એસિટોન અને મિથેનોલના મિશ્રણનું અલગીકરણ સદા નિસ્યંદન વડે કરી શકાય છે. 
કારણ : અસિટોન અને મિથેનોલનાં ઉત્કલનબિંદુઓ વચ્ચે નોધપત્ર તફાવત છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


83. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમાસ પદ્ધતિ કરતાં જેલ્ડાહલની પદ્વતિ વધુ ઉપયોગી છે. કારણ : જ્યારે નાઈટ્રોજન પરમાણુ ઑક્સીજન પરમાણુ સાથે સીધો જોડાયેલો હોય ત્યારે પણ જેલ્ડાહલની પદ્ધતિ વાપરી શકાય છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


84. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : લેસાઈન કસોટીમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ વાપરવામાં આવે છે. 
કારણ : ફેરસ સલ્ફેટનું દ્રાવણ પડી રહે તો Fe2+ આયનનું Fe3+ આયનમાં ઑક્સિડેશન થાય છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


Advertisement
85. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : DNA અને RNA માં રહેલા નાઈટ્રોજનું પરિમાપન જેલ્ડાહલની પદ્ધતિ વડે કરી શકાય નહિ. 
કારણ : DNA અને RNA માં નાઈટ્રોજન પરમાણું ચક્રિય રચનામાં રહેલો છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


86. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : મિથાઈલ ક્લોરાઈડ (CH3Cl) માં ક્લોરિન હાજર છે છતાં પણ તે AgNOસાથે સફેદ અવક્ષેપ આપતું નથી. 
કારણ : મિથાઈલ ક્લોરઈડ સહસંયોજક સંયોજન છે અને તેથી તેનું Clમાં આયનીકરણ થતું નથી.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


87. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : ડ્યુમાસ પદ્ધતિમાં ય્ત્પન્ન થતાં નાઈટ્રોજન વાયુનું દબાણ નાઈટ્રોમિટર વડે માપવામાં આવે છે. 
કારણ : નાઇટ્રોમિટર વાયુનું દબાણ માપવાનું આધુનિક સાધન છે. 
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


Advertisement
88. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : એનીલીન અને ક્લોરોફોર્મના મિશ્રણનું અલગીકરણ સાદા નિસ્યંદન વડે કરી શકાય છે. 
કારણ : એનીલીન અને ક્લોરોફોર્મમાં ઉત્કલનબિંદુઓ વચ્ચે બહુ તફાવત નથી.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


C.

જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 


Advertisement
Advertisement
89. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : AgNO3 વડે હેલોજનની પરખ કરતાં પહેલા લેસાઈન દ્રાવણને HNO3 સાથે ગરમ કરવામાં આવે છે. 
કારણ : સાયનાઈડ અને સલ્ફાઈડ આયનની હાજરી કસોટીમાં વિક્ષેપ ઉભો કરે છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


Advertisement

Switch