બાર્બીટ્યુરિક ઍસિડ અને તેના વ્યુત્પન્નો .......... તરીકે જાણીતા છે. from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

41. વેદનાહર તેમજ તાવશામક એમ બંને તરીકે નીચે પૈકી કોણ ઉપયોગી છે ? 
  • એસ્પિરિન

  • ક્વિનિન 

  • પેનિસિલિન 

  • ઈન્સ્યુલિન 


42. ન્યુમોનિયાની સારવાર માટે ઉપયોગી સલ્ફા ઔષધ કઈ છે ? 
  • સલ્ફાડાયઝિન

  • સલ્ફા ગ્વાનિડિન 

  • સલ્ફાપિરિડિન

  • સલ્ફનિલેમાઈડ


43. પેરાસિટામોલ ઔષધનું સાચું બંધારણ કયું છે ?

44. મોર્ફીનથી ઘેન ચડે તે પહેલાં ઉત્તેજનાની સ્થિતિ આવે છે, તે સ્થિતિ કયા નામે ઓળખાય છે ? 
  • ફોબિયા

  • સ્ટુયોર 

  • પેથાજેનિક સ્થિતિ

  • યુફોરિયા 


Advertisement
45. નીચે પૈકી કોણ આલ્કેલોઈડ નથી ? 
  • ફિનાઈલ બ્યુટાઝોન

  • રેસર્પાઈન 

  • મોર્ફિન 

  • ક્વિનાઈન 


46. હેરોઈન એ કોનું વ્યુત્પન્ન છે ? 
  • કેફિન

  • મોર્ફિન

  • નિકોટીન 

  • કોકેઈન 


47. નીચે પૈકી કયું વેદનાહાર ઔષધ નથી ? 
  • આઈબ્રુપોફેન

  • ડાયક્લોફેનિક સોડિયમ 

  • ઓફ્લોક્ષિન

  • નેપ્રોક્ષન 


Advertisement
48. બાર્બીટ્યુરિક ઍસિડ અને તેના વ્યુત્પન્નો .......... તરીકે જાણીતા છે.
  • જીવાણુનાશી

  • વેદનાહાર 

  • પ્રશાંતકો

  • જંતુનાશક


C.

પ્રશાંતકો


Advertisement
Advertisement
49.  બંધારણ  નીચે પૈકી કોનું છે ? 
  • વેરોનાલ 

  • એમાયટાલ 

  • લુમિનાલ 

  • સેકોનાલ


50. પેરાસોટામોલ ઔષધ નીચે પૈકી કોની એસિટિલેશન પ્રક્રિયાથી સાંશ્લેષિત થાય છે ? 
  • 4-એમિનો હાઈદ્રોક્સિ બેન્ઝિન 

  • 2-એમિનો હાઈદ્રોક્સી બેન્ઝિન 

  • 3-એમિનો હાઈડ્રોક્સિ બેન્ઝિન 

  • હાઈડ્રોક્સી બેન્ઝિન


Advertisement

Switch