વૈજ્ઞાનિક પત્નીના નામે ઓળખાતું પ્રતિજીવી જણાવો.  from Chemistry રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન

Multiple Choice Questions

71.
  • (P)-(V), (Q)-(W), (R)-(U), (S)-(T)

  • (P)-(T),(Q)-(U), (R)-(V), (S)-(W)

  • (P)-(W), (Q)-(V), (R)-(T), (S)-(U)

  • (P)-(U), (Q)-(T), (R)-(V), (S)-W)


Advertisement
72. વૈજ્ઞાનિક પત્નીના નામે ઓળખાતું પ્રતિજીવી જણાવો. 
  • બેસિટ્રેસિન

  • વર્નામાયસિન

  • હેલિનિન 

  • સીરામાયસેટીન


C.

હેલિનિન 


Advertisement
73. ભારતમાં પેનિસિલિનનું ઔદ્યોગિક ઉત્પાદનમાં ક્યાં કરવામાં આવે છે ? 
  • પિમ્પરિ (મહારાષ્ટ્ર) 

  • વડોદરા (ગુજરાત) 

  • કલ્યક્કમ (તમિલનાડુ) 

  • કોટા (રાજસ્થાન)


74. આંખોને જીવાણુ મુક્ત કરવાના વૉશિંગ સોલ્યુશન તરીકે કયા પદાર્થનું દ્રાવણ વપરાય છે ? 
  • KMnO4

  • SO2

  • H3BO3

  • I2


Advertisement
75. કોગળા કરીને મુખને જંતુરહિત બનાવવા કયા પદાર્થનો ઉપયોગ કરી શકાય ?
  • પોટેશિયમ પરમૅંગેનેટ 

  • બોરિક ઍસિડ 

  • હાઈદ્રોજન પેરોક્સાઈદ 

  • સોફ્રામાયસિન


76. નીચે પૈકી કઈ ઔષધ જીવાણુનાશી વર્ગમાં આવતી નથી ? 
  • પિટૅશિયમ પરમૅંગેનેટ

  • ફ્યુરાસિન 

  • સોફ્રામાયસિન 

  • વર્નામાયસિન


77. ટિંક્ચર-આયોડિન એ શેનું મિશ્રણ છે ? 
  • H2O2નું 2-3 % આલ્કોહૉલ-પાણીનું મિશ્રણ

  • ફિનોલનું 2-3 % આલ્કોહૉલ-પાણીનું મિશ્રણ

  • આયોડિનનું-2-3% આલ્કોહૉલ-પાણીનું મિશ્રણ 

  • બ્રોમિનનું 2-3% આલ્કોહૉલ-પાણીનુ મિશ્રણ 


78. ડેટોલ શેનું મિશ્રણ છે ? 
  • ટર્પિનિઊલ +‌ બાયથાયેનોલ

  • ક્લોરોઝાયલેનોલ + ટર્પિનિઓલ

  • ક્લોરોઝાયલેનોલ + બાયથાયેનોલ 

  • ક્લોરોઝાયલેનોલ + સેલોલ


Advertisement
79. સાબુમાં જીવાણુનાશી ગુણધર્મ લાવવા માટે શું ઉમેરવામાં આવે છે ? 
  • ટર્પિનિઓલ

  • ફિનોલ 

  • બાયથાયેનોલ

  • બોરિક ઍસિડ 


80. 2.5% સાંદ્રતાવાળું મસ્ક્યુરોફોમનું દ્રાવણ શેના માટે ઉપયોગી છે ? 
  • ચામડીને જંતુરહિત કરવા માટે

  • ગળાની સરવાર માટે 

  • દાંતની સફાઈ માટે 

  • આંખોને જીવાણુ મુકત કરવા માટે 


Advertisement

Switch