જ્યારે Ttrr અને Rrtt from Class Biology આનુવંશિકતા અને ભિન્નતા

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : આનુવંશિકતા અને ભિન્નતા

Multiple Choice Questions

371.

સમાન જનીનીક પરિબળો સાથેના સભ્યો ધરાવતા સજીવોને શું કહે છે?

  • સમરૂપી

  • સમયુગ્મી

  • વિષમરૂપી

  • વિષમયુગ્મી


372.

વ્યક્તિના જન્યુઓ .......... હોઈ શકે છે.

  • AB, Ab, ab

  • Aa, Bb

  • AB, ab 

  • AB, ab, aB 


373.

દેહનાં લક્ષણો ........ હોય છે.

  • વાતાવરણ દ્વારા નિયંત્રણમાં

  • વ્યક્તિની જાતિ

  • સ્વરૂપ પ્રકાર

  • જનીન પ્રકાર


374.

સંકરણમાં 45 ઊંચા અને 14 નીચા છોડ ઉત્પન્ન થાય છે, પિતૃનો જનીન પ્રકાર.......... હોય.

  • Tt X Tt

  • TT X tt

  • TT X TT

  • TT X Tt


Advertisement
Advertisement
375.

જ્યારે Ttrr અને Rrtt નું સંકરણ કરાવવામાં આવે ત્યારે તેમની સંતતિનો સ્વરૂપ પ્રકાર ........ હશે.

  • 1:1

  • 9:3:3:1

  • 3:1

  • 1:1:1:1


D.

1:1:1:1


Advertisement
376.

મેન્ડેલના વિશ્લેષણનો નિયમ ........... દરમિયાન કારકોના વિભાજન પર આધાર રાખે છે.

  • પરાગનયન

  • ભૂણીય વિકાસ

  • જન્યુ નિર્માણ

  • બીજ નિર્માણ


377.

બંને કારકોના જનીનો ........... પર આવેલા હોય છે.

  • ગમે તે બે રંગસૂત્રો

  • સમાન રંગસૂત્ર

  • બે વિષમયુગ્મી રંગસૂત્રો

  • બે બિન-વિષમયુગ્મી રંગસૂત્રો


378.

મેન્ડેલ દ્વારા વટાણાની શીંગના કેટલા લક્ષણો હતા?

  • 2

  • 3

  • 4

  • 7


Advertisement
379.

વિવિધ પ્રકારનાં જનીનોને ................ કહે છે.

  • લક્ષણ 

  • વિશેષક

  • વિષમયુગ્મી 

  • વૈકલ્પિક કારકો


380.

પિતૃ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓની ટકાવારી .....હશે.

  • 75

  • 50

  • 12.5

  • 25


Advertisement