CBSE
અસહજીવી નાઈટ્રોજનસ્થાપક જીવાણુ
ફ્રેન્ક્રિયા
રાઈઈઝોબિયમ
એઝેટૉબેક્ટર
નોસ્ટૉક
કીટાહારી વનસ્પતિઓ મોટે ભાગે કેવી ભૂમિમાં વસવાટ કરે છે ?
નાઈટ્રોજનયુક્ત સંયોજનોની ઉણપ હોય તેવી ભૂમિમાં
ભીની જમીનમાં
શર્કરાની ઉણપ ધરાવતી ભુમિમાં
લઘુ પોષ્કતત્વો વધુ હોય તેવી ભૂમિમાં
D.
લઘુ પોષ્કતત્વો વધુ હોય તેવી ભૂમિમાં
નાઈટ્રોજન સ્થાપનમાં નીચેનો ઘટક મહત્વનો છે :
FAD
ATP
નાઈટ્રોજિનેઝ
એમોનિફિકેશન એટલે શું ?
NO2 માંથી એમોનિયા બનાવવાની પ્રક્રિયા
મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા
મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા
એમોનિયામાંથી NO2 બનાવવાની પ્રક્રિયા
ભૂમિમાંથી N2 કયા સ્વરૂપે મહદઅંશે પ્રાપ્ત થાય છે ?
N2 વાયુ સ્વરૂપે
નાઈટ્રિક અસિડ
નાઈટ્રાઈટ
નાઈટ્રેટ
N2 + 8e- + 8H+ + 16 ATP → 2NH4 + H2 + 16 ADP + 16 Pi આપેલ સમીકરણ કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે ?
નાઈટ્રોજન ફિક્શેસન
ડીનાઈટ્રીફિકેશન
એમોનિફિકેશન
નાઈટ્રીફિકેશન
વનસ્પતિમાં N2 સ્થાપના માટે શું જરૂરી છે ?
ક્લૉરોફિલ
ભીજવાળી ભૂમિ
લેહહિમોગ્લોબીન
કેરિટોનોઈટ્રસ
વિધાન A : વાયુસંવર્ધનમાં પોષકદ્રાવણના ઝરમર ટપકાં વડે વનસ્પતિનો ઉછેર થાય છે.
કારણ R : સંતુલિત દ્રાવણ સંવર્ધનમાં ફિલ્મ તકનિકનો ઉપયોગ થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : પોટૅશિયમ વાયુરંધ્રના કદના નિયમ માટે જરૂરી છે.
કારણ R : પોટેશિયમની ખામીને કારણે જ પર્ણો પીળાં પડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને ગુંદર જેવો સ્ત્રોત થય છે.
કારણ R : વનસ્પતિમાં કૉપરની માત્રા ઓછી હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.