CBSE
તળાવ નિવસનતંત્રમાં પરિસ્થિતિકીય પિરામિડની સંખ્યા
કદાચ સીધો અસ્થવા વ્યતક્રમિક
પહેલા સીધો પછી વ્યુઅતક્રમિક
સીધો
વ્યુતક્રમિક
જ્યારી મોર સાપને ખાય છે કે જેઓ કીટકોને ખાય છે અને કીટકો લીલી વનસ્પતિ પર આધાર રાખે તો, મોર ........... છે.
આહાર પિરામિડનું અગ્ર છે.
પ્રાથમિક ઉપભોગી
પ્રાથમિક વિઘટકો
વનસ્પતિનું અંતિમ વિઘટક
પરિસ્થિતિક આહાર શૃંખલામાં મનુષ્ય એ ............... છે.
ઉત્પાદકો
ઉપભોગી
વિઘટકો
ઉત્પાદકો અને ઉપભોગી બંને
જો આપણે સંપૂર્ણ રીતે નિવસનતંત્રમાંથી વિઘટકોને દૂર કરી તો નિવસનતંત્રનું કાર્ય અસરકારક રહેશે કારણ કે .........
બીજા ઘટકોનું દર ઊંચુ જશે.
ખનીજનું હલનચલન બંધ થઈ જશે.
શાકાહારી સૌર ઊર્જા લેશે નહી.
ઊર્જા પ્રવાહ બંધ થઈ જશે.
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ ......... છે.
ઉત્પાદકો→માંસાહારી→શાકાહારી→વિઘટકો
ઉત્પાદકો→શાકાહારી→માંસાહારી→વિઘટકો
શાકાહારી→ઉત્પાદકો→માંસાહારી→વિઘટકો
શાકાહારી→માંસાહારી→ઉત્પાદકો→વિઘટકો
ઉર્જાનો પિરામિડ ......... છે.
મોટેભાગે સીધો
મોટેભાગે વ્યુત્ક્રમિક
હંમેશા સીધો
હંમેશા વ્યતક્રમિક
નિવસનતંત્ર ફેરફારનો પ્રતિકાર કરે છે કારણ કે ........... અવસ્થાના છે.
સથિનિક અસંતુલિત
આહાર સંચય
હોમિયોસ્ટેટિસીસ
નિયમિત પ્રદિપ્ત
વાસ વનસ્પતિની તે વૃદ્ધિ ગાય જંગલમાં થાય, તેથી તેનું પોષકસ્તર શું થશે ?
પ્રથમ પોષણ સ્તર
દ્વિતિય પોષણ સ્તર
તૃતિય પોષણ સ્તર
ચોથુ પોષણ સ્તર
નિવસનતંત્ર ઉત્પાદકોનું કાર્ય ............ માટેનું છે.
રસાયણ ઊર્જાના ઉપયોગો
ઊર્જા ઉત્પન્ન કરવા
કાર્બનિક ઘટકને અકાર્બનિક ઘટકમાં રૂપાંતર કરવા
ટ્રેપ સૌર ઊર્જા અને તેને રસાયણ ઊર્જામાં રૂપાંતર કરવા
વનસ્પતિ કે જે તૃણૅઅહારી દ્વારા ખોરાકમાં લેવાય છે અને જેને બાદમાં માંસાહારી દ્વારા ખોરાકમાં લેવાય છે તે ....... બનાવશે.
સર્વહારી
અન્યોન્યાશ્રય
આહારશૃંખલા
પોષણ જાળ