Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

331.

કઈ પરિસ્થિતિમાં બિંદુત્વેદનને ઉત્તેજે છે ?

  • બધુ પાણીનાં શોષણ 

  • વધુ ઉત્સ્વેદન 

  • ધીમું ઉત્સ્વેદન 

  • A અને C બંને


332.

........... ના કારણે જલોત્સર્ગીની ફરતે સફેદ પાવડર આવેલો છે.

  • રસસ્ત્રાવ

  • બિંદુત્સ્વેદન 

  • હવામાંથી ક્ષારનો ભરાવો 

  • કિનારી પર ક્ષારનું નિર્માણ 


333.

બિંદુ ઉત્સ્વેદનનું પાણી ............ છે.

  • કાર્બનિક ખાદ્યનું દ્રાવણ 

  • સધનિત પાણી બાષ્પ

  • શુદ્ધ પાણી 

  • પાણી સાથે પીગાળેલા ક્ષારો 


334.

જલોત્સર્ગી .......... દરમિયાન ખૂલે છે.

  • હંમેશા ખુલ્લું

  • વધુ કલાકો 

  • દિવસનાં કલાકો 

  • સાંજના કલાકો 


Advertisement
335.

............ના કારને વનસ્પતિના વાયુરંધ્રો ખુલે છે.

  • કેલ્શિયમ આયનોનું ઈનફલક્સ

  • પોટેશિયમ આયનોનું ઈનફલક્સ 

  • પોટેશિયમ આયનોનું ઈફલક્સ 

  • હાઈડ્રોજન આયનોનું ઈનફલક્સ 


336.

જ્યારે તૃણહારી વનસ્પતિને કપવામાં આવે ત્યારે તેમાંથી પાણી તથા રસનો સ્ત્રાવ થાય છે જેના પરિણામે શું જોવા મળે છે.

  • મુળદાબ 

  • અંતઃચૂષણ

  • બિંદુત્સવેદન 

  • ઉત્સ્વેદન ખેંચાણ 


337.

પેરોમીટરએ .......... ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

  • મૂળદાબ 

  • વનસ્પતિ અને નલિકાને એટોચ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત

  • પાણીનાં શોષણની માત્રા એ ઉત્સ્વેદનની માત્રાને સમાન 

  • આસ્રતિ દાબ 


338.

CAM વંસપ્તિના વાયુરંધ્રો ..............

  • રાત્રી દરમિયાન ખુલે અને દિવસ દરમિયાન બંધ રહે. 

  • હંમેશા ખુલ્લા રહે 

  • દિવસ દરમિયાન ખુલે અને રાત્રે બંધ રહે 

  • ક્યારેય ખુલતા નથી.


Advertisement
339.

જલોત્સર્ગીમાં ............ કોષમાં હાજર હોય છે.

  • રક્ષકકોષો 

  • કેન્ઝકોષો

  • સહાયકકોષો 

  • અધિસ્તરીય કોષો 

340.

ટેડ્ડીના નીર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ?

  • રસસ્ત્રાવ 

  • બિંદૂત્સ્વેદન 

  • ઉત્સ્વેદન 

  • બધા જ


Advertisement