CBSE
જ્યારે તૃણહારી વનસ્પતિને કપવામાં આવે ત્યારે તેમાંથી પાણી તથા રસનો સ્ત્રાવ થાય છે જેના પરિણામે શું જોવા મળે છે.
મુળદાબ
અંતઃચૂષણ
બિંદુત્સવેદન
ઉત્સ્વેદન ખેંચાણ
બિંદુ ઉત્સ્વેદનનું પાણી ............ છે.
કાર્બનિક ખાદ્યનું દ્રાવણ
સધનિત પાણી બાષ્પ
શુદ્ધ પાણી
પાણી સાથે પીગાળેલા ક્ષારો
કઈ પરિસ્થિતિમાં બિંદુત્વેદનને ઉત્તેજે છે ?
બધુ પાણીનાં શોષણ
વધુ ઉત્સ્વેદન
ધીમું ઉત્સ્વેદન
A અને C બંને
જલોત્સર્ગીમાં ............ કોષમાં હાજર હોય છે.
રક્ષકકોષો
કેન્ઝકોષો
સહાયકકોષો
ટેડ્ડીના નીર્માણમાં કઈ પ્રક્રિયા સંકળાયેલી છે ?
રસસ્ત્રાવ
બિંદૂત્સ્વેદન
ઉત્સ્વેદન
બધા જ
જલોત્સર્ગી .......... દરમિયાન ખૂલે છે.
હંમેશા ખુલ્લું
વધુ કલાકો
દિવસનાં કલાકો
સાંજના કલાકો
CAM વંસપ્તિના વાયુરંધ્રો ..............
રાત્રી દરમિયાન ખુલે અને દિવસ દરમિયાન બંધ રહે.
હંમેશા ખુલ્લા રહે
દિવસ દરમિયાન ખુલે અને રાત્રે બંધ રહે
ક્યારેય ખુલતા નથી.
A.
રાત્રી દરમિયાન ખુલે અને દિવસ દરમિયાન બંધ રહે.
........... ના કારણે જલોત્સર્ગીની ફરતે સફેદ પાવડર આવેલો છે.
રસસ્ત્રાવ
બિંદુત્સ્વેદન
હવામાંથી ક્ષારનો ભરાવો
કિનારી પર ક્ષારનું નિર્માણ
પેરોમીટરએ .......... ના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
મૂળદાબ
વનસ્પતિ અને નલિકાને એટોચ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત
પાણીનાં શોષણની માત્રા એ ઉત્સ્વેદનની માત્રાને સમાન
આસ્રતિ દાબ
............ના કારને વનસ્પતિના વાયુરંધ્રો ખુલે છે.
કેલ્શિયમ આયનોનું ઈનફલક્સ
પોટેશિયમ આયનોનું ઈનફલક્સ
પોટેશિયમ આયનોનું ઈફલક્સ
હાઈડ્રોજન આયનોનું ઈનફલક્સ