CBSE
ઉર્જા મુક્ત કરતી ચયાપચયી પ્રક્રિયા, કે જેમાં પ્રક્રિયકનું ઓક્સિડેશન, બાહ્ય વીજાણુ ગ્રાહક સિવાય થાય, તેને ......... કહેવાય છે.
પ્રકાશશ્વસન
ગ્લાયકોલિસિસ
આથવણ
જારક શ્વસન
C.
આથવણ
કણાભસુત્રમાં પ્રોટીન ........... માં જમા થાય છે.
અંતઃપટલ અવકાશ
આધારક
બાહ્ય આવરણ
અંતઃઆવરણ
કાર્બોક્સિપેપ્ટિડેઝને તેની ક્રિયાશીલતા માટે ......... આવશ્યકની જરૂર પડે છે.
ઝિંક
આયર્ન
નીએસીન
કોપર