Chapter Chosen

વનમાં ચાંદલિયો ઊગ્યો

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
નાયિકાએ નાયક પ્રયે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. 

નાયિકા-પ્રિયતમા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે. એકલતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ચાંદલિયો ઊગ્યો એટલે કે પ્રિયતમના આવવાથી એના હદયમાં ઉલ્લાસન અભાવ જાગ્યા. એને એમ થયું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સુરજ થઈને ઊગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને ઉતારો કરવા, દાતઁ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મૂખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો સંચાર થાય. આમ, નાયિકા પ્રિયતમ પર ઓળઘોળ થઈ જાય છે.


Advertisement

નાયકના આતિથ્ય માટે નાયિકા શી શી વિનંતી કરે છે ?


નાયક નહિ રોકાવા માટે નાયિકને કયું કારણ આપે છે ?


નાયિકાને ચાંદલીયો કેવો લાગે છે ?           અથવા 

‘વનમાં ચાંદલિયો ઉગ્યો’ જોઈને નાયિકાને ‘સુરજ થૈ ઊગ્યા રે’ એવું કેમ લાગે છે ? 

નાયક રોકાવાની શા માટે ના કહે છે ?


Advertisement