CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નિવસનતંત્રનાં કાર્ય જણાવી, કોઈ એક કાર્ય સમજાવો. અથવા નિવસનતંત્રમાં શક્તિનું વહન સમજાવો.
ટુંક નોંધ લખો :
નિવસનતંત્ર
જૈવિક સમિદાય અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે, તેને નિવસનતંત્ર કહે છે.
વિશિષ્ટતા :
(1) નિવસનતંત્ર કદમાં નાનું કે મોટું હોઈ શકે છે.
(2) નિવસનતંત્રમાં સજીવો (વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો) તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે.
(3) દરેક નિવસનતંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે.
(4) દરેક નિવસનતંત્ર અન્ય નિવસનતંત્ર સાથે ભળી જાય છે.
ટૂંક નોંધ લખો : પર્યાવરણ
ટૂંક નોંધ લખો :
ઉપભોગી સજીવો
ઓઝોન સ્તર અને તેમા ઘટાડો વિસ્તારથી સમજાવો.